Browsing: dharmik news

એક મહાત્મા પ્રાર્થના કરવા જતા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે આજે હું પ્રાર્થનામાં શી વાત લઈશ, શાનો વિચાર કરીશ, કર્યં ભજન ગાઈશ ? આમ પ્રાર્થનાની…

અમરનાથયાત્રાને અપાયેલી સરકારી મંજુરીને જાહેર આરોગ્યના મુદે રદ કરવા શ્રી અમરનાથ બર્ફાની લંગર ઓર્ગેનાઈઝેશનની સુપ્રીમ કોર્ટમાં દાદ દેશના કરોડો હિન્દુ શ્રધ્ધાળુઓના આસ્થાના પ્રતિક એવા બાબા અમરનાથની…

વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરતા સેવકો જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા નજીકના ખોરાસા ગામના વ્યંકટેશ ભગવાનના દિવ્ય મંદિરના મહંત શ્યામનારાયણની એક મહિલા સાથેની અભદ્ર વાતચીતની ઓડિયો-વીડીયો ક્લિપ…

સમૂહ પૂજા-પાઠ, ભજનો ગુરૂવાણી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ: ભાવિકોને આશ્રમમાં પ્રવેશ નિષેધ: માત્ર સંતો-મહંતો કરશે પૂજા-આરતી : લોકો ઘેરબેઠા આશ્રમનાં કાર્યક્રમો ઓનલાઈન નિહાળી શકશે ‘ગુરૂ…

મેષ ઉદ્યોગ ત્થા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયી  નીવડશે.  કમીશન ગ્રેઈન મર્ચટ, જથ્થાબંધ તથા છુટક  વ્યાપાર ક્ષેત્રે મંદીનો હળવો માહોલ જોવા…

એનીમલ હેલ્પલાઈન દ્રારા તા.૫ જુલાઈ, રવીવારે, ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે કતલખાના, ઈંડા, માસ ની લારી, દુકાનો બંધ રાખવાની રજુઆત કરવામાં આવે છે. ગુરૂપૂર્ણિમાના પાવન દિવસ સમગ્ર ભારતભૂમિ…

પાંચ દિવસ બહેનો કરશે મોળા ઉપવાસ: મંગળવારે જાગરણ રાજકોટ સહિત ગુજરાતભરમાં  તા.૩ જુલાઇથી પાંચ દિવસ કુંવારીકાઓ, બહેનોના પ્રિય ધાર્મિક તહેવાર જયાપાર્વતી  વ્રતની પરંપરાગત  ઉઝવણીનેા પ્રારંભ થશે.…

પ્રવાસીઓને કોરોના સામે સાવચેતીપૂર્વક સુવિધાઓ મળશે: બુકીંગ પહેલા તમામ ગેસ્ટ હાઉસો સેનેટાઇઝ કરાયાં વિશ્ર્વ પ્રસિઘ્ધ ભારતના બાર જયોતિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર હસ્તકના અતિથિગૃહો ભોજનાલયો…

ઈ-પાસનો ઉપયોગ કરી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે વૈશ્વિક મહામારી બાદ જે લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું તેના કારણે અનેકવિધ દેવસ્થાનો પણ બંધ જોવા…

ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી વ્રતની પરંપરા ચાલી આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વ્રત ઉપવાસનું વિશેષ મહત્વ છે. વર્ષોની પરંપરા અનુસાર નાની નાની બાળાઓ , માતાઓ ,બહેનો…