Browsing: dharmik news

આ વર્ષે અધિક માસ આવતો હોવાથી વર્ષાવાસ પાંચ મહિનાનો રહેશે: સાધુ-સાદવીજીઓ એકજ સ્થાનકે બીરાજમાન થશે ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર વનસ્પતિ – અંકુરાઓ સહિત અનેક…

મંદિર અને દરગાહ બન્ને ધરાવતા આ સ્થળ ઉપર કોઈ રાત્રી રોકાણ કરી શકતું નથી : અહીં મુંજાવર મહંમદશાહ શાહમદાર મંદિર-દરગાહની પૂજા-અર્ચના કરે છે : નાના એવા…

કોરોનાવાઇરસની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથના ભક્તો માટે આજે પ્રસન્નતાનો અવસર હશે જેમાં ભગવાન જગન્નાથ નગરચર્યા કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમાં શ્રદ્ધાળુઓ સામેલ થઇ શકશે નહીં.…

પોલીસ બંદોબસ્ત સાથે પરિસરમાં જ ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા નીકળશે રાજકોટ શહેરમાં રથયાત્રા રદ કરાઈ છે.કોરોનાની મહામારી વચ્ચે અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશ અનુસાર આ વર્ષે…

ખોડલધામના ફેસબુક પેઈજ પર સવારે ૬:૩૦ થી ૮ વાગ્યા સુધી લાઈવ પ્રસારણ કરવામાં આવશે ઘરે રહીને લોકો યોગાસન કરી, માર્ગદર્શન મેળવી શકશે ૨૧મી જૂનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય…

હાલ કોરોના જેવુ મહામારી ચાલી રહી છે, અને બધા કહે છે વર્ષ 2020 બધા માટે મુશ્કેલી ઓથી ભરેલું વર્ષ છે. બે મહિના સુધીનું લોકડાઉન રહ્યું ત્યારે…

દ્વારકામાં ગુરૂવારે કથાકાર મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને સૌરાષ્ટ્રના અનેક લોકોની લાગણી દુભાઇ છે. ત્યારે ગઈકાલની ઘટના…

છાણીયું ખાતર વાપરી ભીંડો, ગુવાર સહિતના શાકભાજી ઉગાડી હરિભકતોને આપે છે માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી મોહન પ્રસાદજી સ્વામિ એ છેલ્લા એક વર્ષથી મીતડી રોડ ઉપર…

પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં કંકુ કે સિંદૂર અને હળદરને પવિત્ર ગણવામાં આવે છે. લગ્નથી લઈ પૂજા સુધી આ તમામ વસ્તુઓનો ઉપયોગ શુભ પ્રસંગે અને શુભ દિવસે…

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના બંદોબસ્ત સાથે યોજાવાની શક્યતા છે.આ વર્ષે રથયાત્રા 12-13 કલાકના બદલે માત્ર 6-7 કલાકમાં જ પૂર્ણ થવાનું અનુમાન…