Browsing: dharmik news

કમાણી જૈન ભવન, કોલકાતાના આંગણે પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં રાધિકા આશિષ પટેલની ૩૦ ઉપવાસ-માસ ક્ષમણ તપની ઉગ્ર તપશ્ર્ચર્યા અનુમોદનાર્થે ભકતામર રહસ્ય પ્રવચન મધ્યે સરકારની ગાઈડલાઈન મુજબ સંઘ, નવલખા…

કાલ કા કાલ ‘મહાકાલ’ મનુષ્યના પ્રદુષણે શિવલીંગને પણ બાકાત ન રાખતા સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: શિવલિંગ ઉપર પંચામૃત, દૂધ, ઘી સહિતનો ચઢાવવા મુદ્દે નિયંત્રણ કાલ…

બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રતિ વર્ષ દરેક તહેવારને ઉત્સાહ, ઉમંગ અને વિશેષ રીતે મનાવવામાં આવે છે. ત્યારે આધ્યાત્મિક અર્થ સાથે આ વર્ષે પણ વર્તમાન પરિસ્થિતિ તથા સરકારના આદેશાનુસાર…

પ્રસિધ્ધ યાત્રાધામ તુલસીશ્યામ કોરોના સંક્રમણનાં કારણે ૩૦ સપ્ટે. સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસી શ્યામ મધ્ય ગીરમાં હોવાથી ડુંગરાળ અને રમણીય વિસ્તારમાં હોવાથી…

ચોટીલામાં દર વર્ષે વિવિધ મંદિરો દ્વારાજળજીલણી અગિયારસ પ્રસંગે શોભા યાત્રા નું આયોજન થતું હોય છે. અને જળજીલણી અગિયારસ પ્રસંગે ચોટીલા ના વિવિધ મંદિરોમાં બિરાજમાન પ્રભુજી ને…

ગણેશ ચોથના દિવસે દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે આ ધર્મસ્થાને પાકાં પથ્થરમાંથી જળાશય બાંધેલ છે, જયાં બારે માસ પાણી રહે છે જોગાસર તળાવે બિરાજમાન ગણપતિના…

વિશ્ર્વભરમાં હળવદના લાડુ જાણીતા છે, અહિંના ભૂદેવો લાડવા ખાવામાં જાણીતા છે, આજે તો વિવિધ પ્રકારના લાડવા બનવા લાગ્યા છે, ભગવાન શ્રી ગણેશજીને મોદક અતિ પ્રિય હતા…

વાએઝનો જીવંત પ્રસારણથી લાભ લેતા વ્હોરા બિરાદરો દાઉદી વ્હોરા સમાજ તા.૨૮ને શુક્રવારે પોતપોતાના ઘેર જ આસુરા પર્વ મનાવી કરબલાના ૭૨ વીર શહિદોને આંસુની અંજલી અર્પણ કરશે.…

સાંજે સંથારાના પચ્ચખાણ લીધા, રાત્રે સંથારો સીજયો ગોંડલ સંપ્રદાયના સાઘ્વી રત્ના પૂ. હર્ષિદાજી મહાસતિજી સંથારા સમિત સમાધિ ભાવે તા. રપની રાત્રે ૯.૦૧ કલાકે કાળધર્મ પામ્યા હતા…

ગુજરાતના અતિ પ્રાચીન મંદિર અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પુનમનો મેળો ભરાઇ છે. જે આ વર્ષે પ્રથમ વખત કોરોના મહામારીને કારણે બંધ રહેશે. આશરે ૩૦૦ વર્ષના…