Browsing: DHARMIK

ગણેશોત્સવ પર્વમાં વિવિધ સંસ્થાઓ, મહોલ્લા, સોસાયટીઓમાં ગણેશ સ્થાપન માટે ઇકોફ્રેન્‍ડલી ગજાનંદની મૂર્તિ લાવવાનું આયોજન કરાઇ રહ્યુ છે. અને શહેરીજનો પણ ઇકોફ્રેન્‍ડલી ગણેશોત્સવ મનાવવા માટે ખુબ જ…

પાર્વતીજી જેવું અખંડ સૌભાગ્ય મેળવાવ ગુજરાતી સ્ત્રીઓ કરે છે. કેવડા ત્રીજનું વ્રત : – અખંડ સૌભાગ્યની કામના માટે ગુજરાતમાં સ્ત્રીઓ ભાદરવા મહિનાની શુક્લપક્ષની ત્રીજે કેવડા ત્રીજનું…

– પૌરાણિક કથાઓ અનુસાર કૈલાશ પર્વત શિવ-શંભુનું ધામ મનાય છે. તમે કદાચ જાણતા હશો કે ભગવાન શિવ તેમના પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા તેવો ઉલ્લેખ…

આજે શ્રાવણ મહિનાને અંતિમ દિવસ છે અને શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર છે. અને તેની સાથે જ આજે સોમવતી અમાસનો સંયોગ પણ છે. આજે અતિંમ સોમવાર…

પડધરી નજીક કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજતા જડેશ્ર્વર મહાદેવનું મંદિર લાખો ભાવિકોની આસ્થાનું પ્રતિક જડેશ્ર્વર મહાદેવ પડધરી તાલુકા મથકેથી ઉકરડા ગામ જવાના રસ્તેથી ૩ કિ.મી.દુર આવેલ છે.…

આજથી દેરાવાસી અને આવતીકાલથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ: દેરાસરો તથા ઉપાશ્રયોમાં નિત્ય સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ, સ્નાત્રપૂજા, વ્યાખ્યાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે: જિનલયો પૂજન-અર્ચન કરનારા ભાવિકોથી…

ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર શ્રીકૃષ્ણ જન્મોત્સવ દેશ વિદેશમાં ઉજવવાની તૈયારી પુરજોશમાં ચાલી રહીછે.હિન્દુ પંચાંગ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ વાદ આઠમે અડધી રાત્રે થયો હતો.ભગવાન કૃષ્ણ નાનપણમાં…

શ્રાવણ મહિને એટલે હિન્દુઓના મોટામા મોટો તહેવારનો મહિનો… જન્માષ્ટમી પૂજામાં પ્રસાદનું મહત્વ ખૂબ આગવુ હોય છે જેથી આજે તમને ભગવાનને ચડાવવા માટે પંજરી તથા પંચામૃત બનાવવાની…

હિન્દુ ધર્મમાં જન્મને ઘણુ શુભ માનવામાં આવે છે જ્યારે બીજી બાજુ મૃત્યુને એટલુ જ અશુભ માનવામાં આવે છે હિન્દુઓના તહેવાર વધુતો કોઇ રાક્ષસની મૃત્યુકે ભગવાનના જન્મને…