Browsing: DHARMIK

રવિવારે તા. ૨૩-૭-૧૭ ના દિવસે રવિ પુષ્પામૃત યોગ છે. આ યોગ સવારે ૯.૫૩ થી સોમવારથી સવારના ૬.૧૬ સુધી છે. રવિ પુષ્પામૃત યોગ વર્ષમાં એક કે બે…

બગદાણા, પાટડી, વિરપુર, સતાધાર સહિતના ધાર્મીક સ્થળોએ ગુ‚પુજન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના અનેકવિધ કાર્યક્રમો: જ્ઞાનની કેડી બતાવનાર ગુ‚નો ઋણ ચુકવવાનો કાલે અનેરો અવસર રાજકોટ અજ્ઞાનનો અંધકાર દુર…

અષાઢ સુદ-૧૩ અર્થાત આજથી જયા પાર્વતી વ્રતનો શુભારંભ થઈ ચૂકયો છે. કુંવારિકાઓ મનગમતો માણીગાર મેળવવા અને પરિણીતાઓ પતિના લાંબા આયુષ્ય માટે જયા પાર્વતીનાં દરમિયાન ઘઉંના જવારાનું…

પ્રકાશ્યો જે, ગુરુરાજે, સનાતન માર્ગ મુકિતનો, દીધો સન્માર્ગ તે અમને, અહીં ઉપકાર પ્રભુશ્રીનો પરમ કૃપાળુદેવનાં દેહવિલયનાં સમાચાર સાંભળતાં જ મુનિશ્રી કાવિઠાથી આહાર-પાણી વહોર્યાં વગર જંગલમાં જતા…

સ્થાનિક મુસ્લિમો દ્વારા બેઝ કેમ્પમાં સ્ટોલ નાખીને યાત્રા કરવા માટે મદદ પુરી પાડવામાં આવે છે અમરનાથ યાત્રા માટે ઘણા જ હિન્દુઓની જેમ કેટલાક મુસ્લિમો પણ રાહ…

     વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઈ છે. તો સમગ્ર વર્ષ…

જેમ જેમ શ્રીમદ્ રાજચંદ્રજીનું સાંનિઘ્ય અને બોધ પ્રાપ્ત થતા હતા તેમ તેમ શ્રી મુનિવરોની આત્મલક્ષી બોધ પામવાની ઝંખના વધતી જતી હતી. હવે કૃપાનાથ શ્રીમદ્ રાજચંદ્રજીનો વિરહ…

ગૃહસ્થાશ્રમ શ્રીમદ્દને ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર બાળપણથી જ દઢ થયા હતા. તેમની ઉમર જે મ જેમ વધતી હતી. તેમ તેમ તેમનું આત્મલક્ષી અઘ્યયન, ચિંતન તથા મનન…

શ્રીમદ્માં સામી વ્યકિતના મનોગમ ભાવ જાણી શકે  તેવું અંતર્યામીપણું પણ પ્રયટયું હતું. અંતરમાં જેમણે ગમન કર્યુ છે એવા ખરેખરા અંતર્યામી શ્રીમદ્દને બીજાના અંતરપરિણામ જાણવારુપ અંતર્યામીપણું સુલભ…