Browsing: dwarka

શ્રાવણ માસમાં ૧૧ કરોડ પાર્થીવ શિવલીંગની સ્થાપના, શીવમહાપુરાણ કથા, ભોજન, ફલાહારનો દિવ્ય ધર્મ મહોત્સવ ઉજવાશે શિવ શિવના નામે ઓખા મંડળના બોશ તરીકે પ્રખ્યાત થયેલા જીવનમાં ધાર્મિક…

છેવાડાના લોકોને લાભ મળે તેવા અનેક વિકાસ કાર્યો આ સરકાર કરી રહી છે. – રા.ક.મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર દ્વારકા તાલુકા પંચાયત કચેરી જર્જરીત હાલતમાં હતી. જેથી સરકારશ્રીની સીડીથી-૩…

દ્વારકા નજીક ગૌરીજા ગામ પાસે ખાનગી કંપનીની બસ પલ્ટી મારી જતા બસમાં બેઠેલા પાંચ જેટલા કંપનીનાં કર્મચારીઓને ઈજા પહોચી હતી. તેમને સારવારાર્થે દ્વારકા ખસેડવામાં આવ્યા હતા…

૧૦ વર્ષ પહેલા નિયત કરાયેલ ૮ રૂપિયા ભાડુ આજે પણ યથાવત: ભાડુ વધારવાની અનેક રજુઆતો પરંતુ કોઈ પરીણામ નહીં દેશના ચારધામ પૈકીનું એક અતિ પવિત્ર યાત્રાધામ…

ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામ નજીક જોજરીઆઈ માતાનાં મંદિરે તા.૨૩ ના રોજ રબારી સમાજનો ઉત્સવ હોવાી ત્યાં ઘણા ધાર્મિક માણસો ભેગા થયેલ હતા અને ત્યાં બ્લડ ડોનેશન…

આજે પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થઇ રહ્યો છે. પાણીના પાઉચી માંડી શાકભાજી, અનાજ કરીયાણા, ખાણીપીણીની વસ્તુઓ દરેક જગ્યાએ મોટાપાયે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટીક…

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગઇકાલ તા. ૬ જુલાઇ જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પીતા સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિ નીમીતે નાગેશ્વર રોડ…

ખસરા અને ‚બેદા નામના મહામારી રોગથી બચવા એમ.આર.રસીકરણ અભિયાન છેલ્લા ૪૦ વર્ષથી દુનિયાભરમાં ચાલી રહ્યું છે. ભારત દેશમાં પણ ઘણા વર્ષોથી બાળકોને આ રસિકરણ કરવામાં આવી…

મૂળ દ્વારકાની અને હાલ જામનગર લોહાણા ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ કરતી મદલાણી રીયાની તાજેતરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ-૨૦૧૭ના એવોર્ડ માટે પસંદગી થતાં તેણીને દ્વારકાના રઘુવંશી અગ્રણી ઇશ્ર્વરભાઇ…

ઓખા ગુગણી બ્રાહ્મણો દ્વારા વર્ષો પહેલા ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં માતા ગાયત્રીદેવી સાથે દ્વારકાધીશજી અને લક્ષ્મીમાતાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી.…