Browsing: Dwarkadhish

તંત્રની ઘોર બેદરકારીથી દબાણકર્તાઓને મોકળું મેદાન પરસોત્તમ માસની શરૂઆતની સાથે જ યાત્રિકોનો પ્રવાહ યાત્રાધામ દ્રારકામાં વધી રહ્યો છે ત્યારે જગતમંદિરના માર્ગે હોટલ બહાર સાવઁજનીક જગ્યામા દબાણથી…

દેવસ્થાન સમિતિ અધ્યક્ષ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ખંભાળીયામાં બેઠકનું આયોજન દેશ – વિદેશના હિન્દુ ભક્તોના કણકણમાં ભગવાન શ્રી દ્વારકાીશજી મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવતી ધ્વજાજીનું મહાત્મ્ય…

બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવી શકાઈ નહોતી જેથી આ નિર્ણય લેવાયો: દ્વારકામાં ધ્વજા રોહણ માટે 2024 સુધી છે લાબું વેઇટિંગ લિસ્ટ…

બિપરજોય વાવાઝોડાં વખતે જે ધ્વાજાજી શિખર પર ચડવા નું શક્ય નહોતું બન્યું તે ધ્વાજાજી ને હાલ પુરતી ૬ઠ્ઠી ઘ્વજાજી તરીકે ની મંજુરી મળી બિપોરજોય વાવાઝોડાને લઈ…

ધજા દ્વારકાધીશને માત્ર પ્રસાદ રૂપે અર્પણ કરાશે: દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવે તેવી પણ શકયતા અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપોરજોયને લઈને મોટી અપડેટ સામે…

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસીંગની કચેરીનું ખાતમુહુર્ત કર્યુ: મોજપ સ્થિત બી.એસ.એફ. મથકની મુલાકાત લીધી, સિગ્નેચર બ્રીજ સહિતના પ્રોજેકટની સમીક્ષા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતી સતત સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના…

લમ્પીથી બચી ગયેલી 25 ગાય સાથે 450 કિલોમીટરની પદયાત્રા કરીને આવેલા કચ્છના મહાદેવભાઇએ માનતા પૂરી કરી ગાયને લમ્પી રોગ થતા માનતા લેનાર કચ્છના રહેવાસીની 25 જેટલી…

બાન લેબ્સના નેજા હેઠળ મૌલેશભાઈએે આયુર્વેદ ક્ષેત્રે રાજકોટનું નામ દેશ-દુનિયામાં રોશન કર્યું છે રાજકોટનો દરેક સમારોહ, દરેક નવું કામ જેની ઉપસ્થિતિ વગર અધૂરા લાગે એવા સર્વમિત્ર…

યાત્રાધામ દ્વારકા ખાતે એસીબી ના ડીવાય એસપી  અજયસિંહ પી જાડેજા દ્વારા  દ્વારકાધીશ જગત મંદિર ના શિખર પર નૂતન ધ્વજારો હણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગત મંદિર…