Browsing: EDUCATION

હાથ ધરાયેલ સર્વેમાં ચોકાવનારી વિગતમાં ધ્રાંગધ્રામાં સૌથી વધુ 1558 સૌથી ઓછા 20 બાળકો લીંબડીમાં સુરેન્દ્રનગર જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સમગ્ર શિક્ષા…

ગુજરાતના ૬૦ હજાર સહિત કુલ ૮ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા મંગળવારથી શરૂ થયેલી જોઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામીનેશન મેઇન(જેઇઇ)ની પરીક્ષામાં શારીરિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓ એટલે કે દિવ્યાંગોને…

વિધાર્થીઓને સૌથી વધુ અઘરા લાગતા હોય તેવા  ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. સામાન્ય…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ગ્રેજ્યુએશન 4 વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન 1 વર્ષનો કરવા અમલવારી કરવામાં આવશે કોલેજોની મંજૂરી અને દરખાસ્ત પણ નિયમોને આધીન મંજુર કરતુ એકેડમિક કાઉન્સીલ…

પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી લેવાશે: જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.…

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ ની પરીક્ષા નું આયોજન થતું હોય છે ત્યારે વર્ષ 2023 માટે ગુજકેટની…

ઉમેદવારોની ટકાવારી ગયા વર્ષની સરખામણીમાં ઘટીને 41.8 ટકાથી ઘટીને આ વખતે 38.3 થઇ છે જેઈઈ મેઈન જાન્યુઆરી સત્ર માટે કુલ 8.6 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી છે,…

અત્યાર સુધી 1.13 લાખ વિદ્યાર્થીઓએ ગુજકોટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું: હજુ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી હોય, મુદત વધારાઈ રાજયની  ઈજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે  શિક્ષણ…

રાજ્યની 31 સરકારી ડિપ્લોમા કોલેજોમાંથી 26 ડિપ્લોમા કોલેજોમાં કાયમી આચાર્ય નથી અને ઈન્ચાર્જ આચાર્યથી શિક્ષણકાર્ય ચલાવાય છે ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમ માટેની રાજ્યમાં આવેલી સરકારી પોલિટેકનિકોમાંથી હાલ…

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને વીઝન સ્કુલ ઓમ કોલેજ ખાતે યુવા સંમેલન યોજાયું શિક્ષણમંત્રી   પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજકોટની ઓમ કોલેજ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. જેમાં…