Browsing: farmer

તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં તબાહી સર્જી દીધી છે. ખાસ કરીને ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લામાં કેરી તથા અન્ય ખેત પાકોનો સોથ વળી ગયો છે. આંબા…

ડિઝિટલ ડેસ્ટ, અબતકઃ ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાની સૌથી વધુ અસર જો કોઇ પાકને થઇ હોય તો એ છે ફળોનો રાજા કેરી. ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની…

અબતક-રાજકોટ ખેડ, ખેતર ને પાણી… લાવે સમૃદ્ધિ તાણી… ભારતમાં પરંપરાગત ખેતીનો અનુભવ અને વિશાળ ખેતી લાયક ફળદ્રુપ જમીનો, પુરતા માનવબળ છતાં વિશ્ર્વના વિકસીત દેશોની સાંપેક્ષમાં ભારતની…

વિશ્ર્વની બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતની 80 ટકાથી વધુ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને મોટાભાગના લોકો ખેતી સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા…

આગોતરા વાવેતર માટે વરસાદ બાદ પણ પાણીની જરૂર પડે છે. એટલે કે આગામી બે દિવસમાં સારો એવો વરસાદ પડી જશે. પરંતુ ત્યારબાદ છેક સત્તાવાર રીતે ચોમાસુ…

તાઉત વાવાઝોડાને પગલે પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે. આ વરસાદથી ઉભા પાકને વ્યાપક નુક્સાન થવાનું છે. હાલ ખેડૂતોના ખેતરોમાં તલ, મગ, અળદ, બાજરી સહિતના…

ડો. ગોહિલ જણાવે છે કે વર્તમાન પરિસ્થિતિમાં આગોતરા વાવેતર માટે મગફળી જ શ્રેષ્ઠ છે. મગફળીમાં ત્રણ પ્રકાર હોય છે. એક વેલડી, બીજી અર્ધ વેલડી અને ત્રીજી…

તાઉતે વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાવાનું છે. સાથે તે ગુજરાતને ધમરોળવાનું પણ છે. જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. આ…

તાઉતે વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાવાનું છે. સાથે તે ગુજરાતને ધમરોળવાનું પણ છે. જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. આ…

શિયાળુ પાક નહિ વેચાય ત્યાં ઉનાળુ પાક બજારમાં આવી જશે, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ ગાઇડલાઇન મુજબ શરૂ કરવા સૌરાષ્ટ્ર…