Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot

પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ

બનારસની ચોંકાવનારી ઘટના : એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ

ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ઝાલાવાડના કરાટે બાજે ગોલ્ડ મેડલ મેળવ્યો

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ
  • બનારસની ચોંકાવનારી ઘટના : એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ
  • ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ઝાલાવાડના કરાટે બાજે ગોલ્ડ મેડલ મેળવ્યો
  • જામનગર : પૂર્વ કોંગી કોર્પોરેટર પર ભાજપના કોર્પોરેટર સહિત ત્રણેે કર્યો હુમલો
  •  રાજકોટ AIIMS માં 36 જગ્યાઓ માટે કરો અરજી …પગાર ધોરણ 60,000થી પણ વધુ 
  • રાજકોટ : અમીન માર્ગ પર બિલ્ડરના ફ્લેટમાં બે વર્ષથી ચાલતી કલબમાં જુગાર રમતા પાંચ ઝબ્બે
  • વાંકાનેર: જામસર ગામે સરપંચનો તેના સગા ભાઈ પર હિચકારો હુમલો
  • કોન્ટ્રાક્ટરને ચાર શખ્સોએ લાકડી વડે માર માર્યો
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Thursday, 30 November, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023

    PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી સાંત્વના પાઠવી

    10/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Festivals»Ganesh Chaturthi»તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો હતો ?
Ganesh Chaturthi

તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો હતો ?

Why did Tulsi curse Ganesha?
By Abtak Media20/09/20233 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે.  ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન પર કેવી રીતે હાથીનુ મસ્તક જોડવામાં આવ્યુ વગેરે અનેક વાતો આપણે જાણીએ છીએ. પણ શ્રીગણેશ વિશે કેટલીક વાતો એવી છે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે.

એકવાર તુલસીદેવી ક્યાક જઈ રહ્યા હતા. ત્યા શ્રી ગણેશ તપ કરી રહ્યા હતા. તેમને જોઈને તુલસીના મન તેમની તરફ આકર્ષિત થયુ. તુલસીએ પોતાના લગ્નની ઈચ્છા પ્રગટ કરી. પણ શ્રીગણેશે ના પાડી દીધી. ગુસ્સામાં તુલસીએ શ્રીગણેશને બે લગ્ન કરવાનો શ્રાપ આપી દીધો અને શ્રીગણેશે તુલસીને વૃક્ષ બનવાનો.
 માતા પાર્વતીની સખીઓ જયા-વિજયાએ એક દિવસ તેમને કહ્યુ કે નંદી વગેરે બધા ગણ ફક્ત મહાદેવની આજ્ઞાનુ પાલન કરે છે. તેથી તમે પણ એક ગણની રચના કરવી જોઈએ જે ફક્ત તમારી આજ્ઞાનુ પાલન કરે.  આ રીતે વિચાર આવતા માતા પાર્વતીએ શ્રીગણેશની રચના પોતાના શરીરના મેલ દ્વારા કરી.
જ્યારે ભગવાન શિવ ત્રિપુરનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ કે જ્યા સુધી તમે શ્રીગણેશની પૂજા નહી કરો ત્યા સુધી ત્રણેય પુરોનો સંહાર નહી કરી શકો. ત્યારે ભગવાન શિવે ભદ્રકાળીને બોલાવીને વિધિ-વિધાનથી ભગવાન શ્રીગણેશનુ પૂજન કર્યુ અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો.
 એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા એ સમયે ભગવાન ધ્યાનમાં હતા. શ્રીગણેશે પરશુરામજીને ભગવાન શિવને મળવા ન દીધા.  ગુસ્સ્મા આવીને પરશુરામજીએ ફરસીથી શ્રીગણેશ પર હુમલો કર્યો. શ્રીગનેશે એ વાર પોતાના દાંત પર ઝીલી લીધો. જેના કારણે તેમનો એક દાંત તૂટી ગયો. તેથી તેમને એકદંત પણ કહેવામાં આવે છે.
છંદ શાસ્ત્રમાં 8 ગણ હોય છે. મગણ, નગણ, ભગણ, યગણ, જગણ, રગણ, સગણ, તગણ . તેમના અધિષ્ઠાતા દેવતા હોવાને કારણે પણ તેમને ગણેશની સંજ્ઞા આપવામાં આવી છે.  અક્ષરોને ગણ પણ કહેવામાં આવે છે.  તેમના ઈશ હોવાને કારણે તેમને ગણેશ કહેવામાં આવે છે. તેથી તેઓ વિદ્યા બુદ્ધિના દાતા પણ કહેવાયા છે.
 શનિદેવના જોવાથી બાળક ગણેશનુ માથુ ધડથી અલગ થઈ ગયુ. ત્યારે ભગવાન શિવના કહેવાથી ભગવાન વિષ્ણુ હાથિની સાથે સૂઈ રહેલા ગજબાળકનુ માથુ કાપીને લઈ આવ્યા. એ ગજબાળકનું માથુ શ્રીહરિએ શ્રીગણેશના ઘડ પર મુકીને તેમને પુનર્જીવિત કરી દીધા.
મહાભારત લખતા પહેલા શ્રીગણેશે મહર્ષિ વેદવ્યાસને કહ્યુ હતુ કે લખતી વખતે મારી લેખની ક્ષણભર પણ રોકાય નહી તો જ હુ આ ગ્રંથનો લેખક બનીશ. વેદવ્યાસજીએ કહ્યુ કે હુ જે પણ બોલુ તે તમે સમજ્યા વગર લખતા નહી.  વેદવ્યાસજી વચ્ચે વચ્ચે કેટલાક એવા શ્લોક બોલતા કે તેને સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગતો. આ દરમિયાન મહર્ષિ વેદવ્યાસ અન્ય શ્લોકોની રચના કરી લેતા હતા.
ભગવાન શ્રીગણેશનુ લગ્ન પ્રજાપતિ વિશ્વરૂપની પુત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે થયુ છે. શ્રીગણેશને બે પુત્ર ક્ષેત્ર અને લાભ છે. શ્રીગણેશના શરીરનો રંગ લાલ અને લીલો છે. શ્રી ગણેશને જે દુર્વા ચઢાવવામાં આવે છે તે જડવગરની 12 આંગળી લાંબી અને 3 ગાંઠોવાળી હોવી જોઈએ. આવી 101 કે 121 દુર્વાથી શ્રીગણેશની પૂજા કરવી જોઈએ.

DHARMIK Ganesh Chaturthi ganeshji gujarat tulsiji
Share. Facebook Twitter WhatsApp
Previous Articleભારતીય વાયુસેનાના C-17 એરક્રાફ્ટે ઊંડા સમુદ્રમાં કર્યો કમાલ, વીડિયો જોઈને દંગ રહી જશો
Next Article જામનગર: પરપ્રાંતિય શ્રમિક પરિવારના બે તરૂણો લાપતા
Abtak Media

    Related Posts

    ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ઝાલાવાડના કરાટે બાજે ગોલ્ડ મેડલ મેળવ્યો

    30/11/2023

    જામનગર : પૂર્વ કોંગી કોર્પોરેટર પર ભાજપના કોર્પોરેટર સહિત ત્રણેે કર્યો હુમલો

    30/11/2023
    Rajkot: Five youths gambling in a club that has been running for two years in a builder's flat on Amin Marg.

    રાજકોટ : અમીન માર્ગ પર બિલ્ડરના ફ્લેટમાં બે વર્ષથી ચાલતી કલબમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

    30/11/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts

    પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ

    30/11/2023

    બનારસની ચોંકાવનારી ઘટના : એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ

    30/11/2023

    ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ઝાલાવાડના કરાટે બાજે ગોલ્ડ મેડલ મેળવ્યો

    30/11/2023

    જામનગર : પૂર્વ કોંગી કોર્પોરેટર પર ભાજપના કોર્પોરેટર સહિત ત્રણેે કર્યો હુમલો

    30/11/2023

     રાજકોટ AIIMS માં 36 જગ્યાઓ માટે કરો અરજી …પગાર ધોરણ 60,000થી પણ વધુ 

    30/11/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021
    business | modi

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks

    પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ

    બનારસની ચોંકાવનારી ઘટના : એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ

    ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ઝાલાવાડના કરાટે બાજે ગોલ્ડ મેડલ મેળવ્યો

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.