Browsing: Ganesh Chaturthi

આચાર્યોના મતે ગણેશની માટીની પ્રતિમા, સોપારી અને કાગળમાં ગણેશનું ચિત્ર દોરી આ ત્રણ પ્રકારે ગણેશ સ્થાપન થઈ શકે ખરૂ… શનિવારે ગણેશ ચતુર્થી મહાઉત્સવ ભાદરવા શુદ ચોથ…

સખી મંડળની બહેનોને મળ્યો રોજગારીનો નવો વિકલ્પ ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય…

ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવાય છે. ૧૦ દિવસ ચાલતા આ તહેવારનો પ્રારંભ શનિવારથી થશે. લોકો ઘરે ગણેશ સ્થાપના કરશે.…

શેઠનગર માં ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતુ મહોત્સવ અંતર્ગત અબતક સાથેની વાતચીત દરમિયાન દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે અમારા સીતારામ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી…

બેન્ડવાજા, ડી.જે.ના તાલે આજે સૌરાષ્ટ્રભરમાં વિવિધ પંડાલોના ગણપતિને વિદાય: કયાંક રાસ ગરબા તો કયાંક મહાપ્રસાદના આયોજન સાથે મહોત્સવની પુર્ણાહુતિ આજે ગણેશજીની વિદાયનો દિવસ છે. જે આસ્થા…

શેરી અને ચોક  ગુંજશે હવે, એક જ નાદ ગણપતિ બાપા મોરિયા ઢોલને ધૂનથી થાય સ્વાગત ત્યારે જ્યારે આવશે ગણપતિજી ક્યાંક સ્થાપના થશે નાના સ્વરૂપમાં ક્યાંક થશે…

શહેરોમાં ગણેશ ચતુર્થી માટે મૂર્તિઓને બનાવવાનું કાર્ય જોરથી ચાલી રહ્યુ છે. આમ તો આખા દેશમાં જ આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનું દ્રશ્ય જુદુ જ…

એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિ બાપાના લગ્ન થયેલા; વ્રત અને પુજા કરવાથી વિઘ્નહર્તા વિઘ્નો દૂર કરે છે. વૈશાખ શુદ ચોથને બુધવાર તા. ૮.૫ના દિવસે કાલે…