Browsing: Ganesh Utsav

અબતક,રાજકોટ આજથી ગણપતિ મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. ઠેર ઠેર દુંદાળાદેવની વાજતે-ગાજતે સ્થાપ્ના કરવામાં આવી છે. ‘અબતક’ના આંગણે પણ આજરોજ શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર ગણપતિજીને બિરાજમાન કરાયા…

અબતક, રાજકોટ આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. અને સરકારે પણ આ…

અબતક, રાજકોટ ડીજે અને ગાયકોના કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે. સહિતના અન્ય કાર્યક્રમ યોજવા અંગે નિર્ણય…

અબતક,રાજકોટ ભાદરવા શુદ ચોથને શુક્રવાર તા.10.9ના દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ તથા રવિયોગ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચતુર્થી ખાસ રહેશે.…

અબતકળ રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગણપતિ ઉત્સવને નવો આયામ આપીને ગુંજતો કરનાર “ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનો આગામી ૧૦ સપ્ટેમ્બર શુક્રવારથી રાજકોટમાં ત્રિકોણ બાગ…

અબતક-રાજકોટ ગણેશ ચતુર્થીના શુભ દિન તા. ૧૦ સપ્ટેમ્બ૨થી ૧૯ સપ્ટેમ્બ૨ સુધી રા જકોટ શહે૨ ભાજપ દ્વારા હાલ કોરો ના મહામા૨ીની પિ૨સ્થિતિ હોય સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય…

બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રતિ વર્ષ દરેક તહેવારને ઉત્સાહ, ઉમંગ અને વિશેષ રીતે મનાવવામાં આવે છે. ત્યારે આધ્યાત્મિક અર્થ સાથે આ વર્ષે પણ વર્તમાન પરિસ્થિતિ તથા સરકારના આદેશાનુસાર…

વોર્ડ નં.૧૩-૧૪ના ભાજપ આગેવાનોએ કર્યુ પૂજન-અર્ચન: આજે વોર્ડ નં.૧૫-૧૬ના આગેવાનો જોડાશે આવતી કાલે દુંદાળાદેવને છપ્પન ભોગના દર્શન: સોમવારે ગણપતિ મહોત્સવનું સમાપન શહે૨ ભાજપ પ્રમુખ અને ગણપતિ…

ભૂદેવ સેવા સમિતિ દ્વારા ‘રાજકોટ કા મહારાજા’ આ વર્ષે કોરોના મહામારીના લીધે દિવાનપરા બ્રહ્મપુરીની વાડીમાં દુંદાળા દેવનું અગીયારમાં વર્ષે સ્થાપન કરવામા આવ્યું છે. ‘રાજકોટ કા મહારાજા’…

આજે વોર્ડ નં.૧૧ અને ૧૨ના કાર્યકર્તાઓ આરતીનો લાભ લેશે શહે૨ ભાજપ ધ્વા૨ા શહે૨ ભાજપ કાર્યાલય- સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભે૨ અને ભાવ અને…