Browsing: GIR SOMNATH

રાષ્ટ્રીય કાનુની સત્તા મંડળ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા. ૨૨-૭-૨૦૧૮ ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્રારા…

૧૦૦ વિઘા જમીન ધરાવતો ખેડૂત ખાતેદાર પોતાની એક વિઘો જમીન છોડતા કે સખાવત કરતા ૧૦૦ વાર વિચારે પણ ઇણાજનો એક યુવાન જે ૬ વિઘા જમીનનો માલીક…

 બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ શાળામાં બાળકોને પ્રવેશ અપાવશે. રાજ્યભરની પ્રા.શાળાઓમાં તા. ૧૪ અને ૧૫ જૂન ના રોજ શાળા પ્રવેશોત્સવ-૧૮ કાર્યક્રમનો પ્રારંભ થનાર છે.…

જળ એ જીવન છે. પાણી વગર જીવન શક્ય નથી. જળ એ માત્ર માનવજીવન પુરતુ સીમીત નથી પરંતુ તમામ જીવો અને વન્યજીવો માટે પણ માનવજીવન જેટલું જ…

શ્રી આપાગીગા ના ઓટલાના મહંત દ્રારા ધ્વજારોહણ, પૂજાવિધી, જલાભીષેક, બ્રહ્મભોજન કરાવાયુ….. બારે સમાજની આસ્થાનુ પ્રતીક એવા આપાગીગાની ધ્વજારોહણ મા વિવિધ સમાજ ઉમટી પડયો…. પ્રભાસ પાટણ મા…

ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની ઋતુ આવતા રોગચાળાના પ્રતિકાર માટે સજ્જ થતુ આરોગ્યતંત્ર મચ્છરના ઉત્પતી સ્થાનો બીન ઉપયોગી ટાયર-સુકા નારીયેલનો યોગ્ય નિકાલ કરો હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ એકાદ…

ઓરી-રૂબેલા રોગને પ્રસરતો અટકાવવાં ગીર-સોમનાથ જિલ્લામાં ૯ માસ થી ૧૫ વર્ષનાં ૩ લાખ ૮ હજાર બાળકોનું કરાશે રસીકરણ સમગ્ર દેશમાં ૨૦૨૦ સુધીમાં ઓરી રોગની નાબુદી અને…

ભિક્ષુકોની કતાર માં બેસેલ પ્રૌઢ મહિલા ને તેના પરિવાર ના સભ્યો સોમનાથ યાત્રા એ આવતા અચાનક જોઈ જતાં પરિવાર સાથે થયું મિલન. પ્રભાસ પાટણ સોમનાથ સુરક્ષા…

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પવિત્ર તીર્થધામ  સોમનાથ ખાતે કરવામાં આવેલ, ઉજવણીના ભાગ રૂપે લોકોને જાગૃત કરવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવો ની થીમ પર શ્રી સોમનાથ મંદિર થી હમીરજી સર્કલ સુધી એક રેલીનુ પણ…

રાષ્‍ટ્ર વિરોધી તત્‍વો, લુંટારાઓ તથા ધાડપાડુઓની ગેરકાયદેસર પ્રવૃત્‍તિઓના કારણે નાગરીકોનાં જાનમાલ જોખમમાં મુકાય છે. આવી રાષ્‍ટ્ર વિરોધી પ્રવૃત્‍તિ કરતા તત્‍વો, સંબંધિત વિસ્‍તારમાં આવવા જવા માટે વાહનો…