Browsing: GodShiva

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાને ભારતની સાથે વિશ્ર્વ ફલક પર આપણા સાંસ્કૃતિક વારસાની અને યાત્રાધામોની ગૌરવ ગાથા ફેલાવી રહ્યા છે. મોદીજી કાશી વિશ્ર્વનાથ, મહાકાલેશ્ર્વર, કેદારનાથ, સોમનાથ,…

મેરા ભોલા હે ભંડારી કરે નંદી કી સવારી પોઠીયો ,કાચબો, ગર્ભ દ્વાર ,વાઘ ના શિલ્પ ,કાલભૈરવ ઉંબરા જળાધારી જે મનુષ્યના જીવન જીવવામાં એક આદર્શરૂપ છે આપણે…

એક બિલીપત્રમ્ એક પુષ્પમ્ એક લોટા જલ કી ધારા દયાલુ રીજ દેતે હૈ ચંદ્રમૌલી ફલ ચાર નિર્મલ જલ, બિલ્લીપત્ર પાન ,વનવગડામાં ઉગતો આંકડો, ધતુરા ,ભાંગ ,સુગંધ…

સદા શિવ સર્વ વરદાતા: દિગંમ્બર હો તો ઐસા હોે… * ગાયક કલાકાર: ડો. કુમાર પંડયા * વાદ્ય વૃંદો: મિહિર રૂઘાણી (કીબોર્ડ), વિશાલ ગોસ્વામી(તબલા), આર્યન ઉપાઘ્યાય (ઢોલક),…

જયોતિર્લિંગ એટલે જ્યોતિ બિંદુ જે પ્રકાશનો આધારસ્તંભ કે સ્ત્રોત કહેવાય છે શિવભક્તો નિયમિત રીતે શિવાલયમાં જઈ શિવલિંગની પૂજા કરતાં હોય છે. ભગવાન શિવ એકમાત્ર એવા દેવ…

આજ થી લઈને 15 સપ્ટેમ્બર સુધી 21 રૂ. ન્યોછાવર કરી ભકતો ઘરેબેઠા નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વપુજા અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવને લાખો…

જીધર દેખતા હું … બસ તૂં… હી… તૂં… હૈ પ્રકૃતિની આહ્લાહદતા શાંતિ સદાશિવ સાથે એકાકાર થવાની દિવ્યતા એટલે સોમનાથના જોડીયા શિવલિંગોની સાધનાની શ્રેષ્ઠ જગ્યા વિશ્ર્વ પ્રસિઘ્ધ…

42મી શિવશોભાયાત્રાનો સિઘ્ધનાથમહાદેવ મંદિરથી પ્રારંભ થઇ ભ્રમણ કરી ભીડભંજન  મહાદેવ મંદિરે થશે સંપન્ન શોભાયાત્રાને લઇને આયોજકો ભાવિ ભકતોમાં અનેરો ઉત્સાહ જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને…

જસદણના સામાજીક અગ્રણીઓ- સંત સમાજે કર્યો ઉગ્ર વિરોધ: સંત સમાજ દ્વારા કુંવરજીભાઇ બાળવીયાને કરાઇ રજુઆત જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં ભાવિકો ઉપર દાદાના જલાભિષેક માટે રૂપિયા વસુલવાના…

શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં 15 ધ્વજા પુજા-7 તત્કાલ મહાપુજા: 30 હજાર શિવભકતોએ કરી આરાધના વિત્ર પાવનકારી શ્રાવણ માસમાં પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવને રોજ અવનવા શણગાર…