Browsing: gondal

ગોંડલમાં મોડી રાત્રે પ્રાણવાયુ પૂરૂ થવા આવતા દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા  ખાનગી હોસ્પિટલોના તબીબો અને મેડિકલ સ્ટાફ કહેવા લાગ્યો કે ઓક્સિજન આપો નહીં તો લાશોના…

ગોંડલ સ્મશાનમાં મંગળ-બુધે કોવિડ અને નોન કોવિડ 30 મૃતદેહોને અગ્નિદાહ અપાયો સ્મશાને પહોંચવામાં રાજમાર્ગની વચ્ચે જેલચોક અને પાંજરાપોળ ચોક વચ્ચે આવતા હોય અંતિમ વાહીની ના આવજ…

એસઆરપી જવાને નોટીશ બજવણી ના થવા દેવાના હેતુથી પોલીસ ને ગાળો ભાંડી ઝગડો કર્યો હતો  હલકી માનસિકતાથી ટેવાયેલા એસઆરપી જવાનની પીઆઈ એસ એમ જાડેજા, પીએસઆઇ ઝાલા…

ઓક્સિજન સિલિન્ડર માટે ગણતરીની કલાકોમાં જ રૂ. 30 લાખથી વધુ દાન માં આવ્યા  ગોંડલમાં કોરોના મહામારીએ માઝા મુકી છે અને હજારો લોકો કોરોનાની કારમી ઝપટમાં આવ્યા…

ગોંડલ વેપારી મહા મંડળ અને નગરપાલિકા તંત્ર દ્વારા ગત સપ્તાહે સાંજના સાત થી સવારના સાત વાગ્યા સુધીના અપાયેલા અઠવાડિયા ના સ્વૈચ્છિક લોકડાઉન બાદ પણ કોરોના ના…

ગોંડલ: કોરોના કહેર અને મોતના આંકડાથી માનવજીવન ફફડી રહ્યું છે. કોરોના લઈને પોઝિટિવ વિચાર લાવો અને આપણે હારવાનું નથી, કોરોનાને હરવવાનો છે. ગોંડના વોરાકોટડા રોડ ઉપર…

Coronavirus

કોરોનાના કહેરથી કઠણ કાળજાનો માણસ તો પીગળી રહ્યો છે પરંતુ સ્મશાનગૃહમાં સતત એકધારા 17 થી પણ વધુ કોરોનાથી મોતને ભેટેલા લોકોના અગ્નિસંસ્કારથી ગેસશૈયાની ધરી પીગળી જવા…

કોરોનાના દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર ન મળવાના કારણે મોતને ભેટી રહ્યા છે ત્યારે અત્રેના જેતપુર રોડ પુનિત નગર ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા અનેકવિધ…

સરકારી હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હોવાથી ખાનગી હોસ્પિટલને સોંપવાનુ પ્રાંત અધિકારીએ જણાવ્યું  ગોંડલ શહેરમાં દિનપ્રતિદિન કોરોના વાઈરસ નાં વધતા જતા કેસ ને લઈને લોકોમાં તેમજ તંત્રમાં…

આગેવાનો અને  અધિકારીઓના ત્વરિત નિર્ણયથી 25 ગામના  દર્દીઓ સારવાર મેળવી શકશે  વકરતી જતી કરોનાની મહામારી ના કારણે નાના કે મોટા શહેરોની હોસ્પિટલોમાં દર્દીઓને જગ્યા મળી રહી…