Browsing: GOVERNMENT

અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલા સંદર્ભે ભાજપ સરકારની આકરી ઝાટકણી: કલમ ૩૭૦ નાબુદ કરવા માંગણી અમરનાથ યાત્રિકો પર થયેલ હુમલા મુદ્દે આતંકવાદીઓ વિરુઘ્ધ કડક પગલા ભરવાની…

જીએસટીની હકારાત્મક અસરો ઘણી પણ સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવું જરૂરી: ચાઇનીઝ વસ્તુઓના ભરડા વચ્ચે જીએસટીનું ભારણ ભારતીય ઉદ્યોગો માટે ગળેટુંપા સમાન? દેશમાં ૧ જુલાઈથી ‘વન નેશન…

સર્વેનું તારણ-અકસ્માતમાં મોટાભાગે માથામાં ઈજાથી જ મોત થાય છે: યુવાનો વધુ ભોગ બને છે રાજ્ય સરકારે માર્ગ સલામતી માટે ચિંતા વ્યક્ત કરી છે અને આગામી વર્ષ…

મોટાભાગની કોલેજોમાં પૂરતા ફિઝીયોથેરાપિસ્ટ પણ નથી છતાં ૧૫મી જુલાઈ સુધીમાં તપાસ પૂર્ણ કરવા આદેશ… ત્રણ-ચાર વર્ષ પહેલા રાજ્યમાં ફિઝિયોથેરાપી કોલેજોની સંખ્યા આશરે ૧૫થી ૨૦ હતી જ્યારે…

લોકોને નોટબદલી માટે વધુ એક મોકો આપવા અંગે સુપ્રીમના સુચન બાબતે આરબીઆઈની સ્પષ્ટતા નોટબંધીના નિર્ણય બાદ ભારતીય અર્થતંત્રમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી હતી એવા આક્ષેપો થઈ…

‘અમે તમારી ૭૦ વર્ષથી રાહ જોઇ રહ્યા હતા’ ભારતીય વિદેશનીતિના ઈતિહાસમાં નવા અધ્યાયનો પ્રારંભ વિવિધ ક્ષેત્રોમાં નવા ‘ગાઢ મિત્ર’ સાથે મહત્વના કરાર ‘અમે તમારી ૭૦ વર્ષ…

વકીલો, અસીલો અને કોર્ટના સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડયો: જયારે જજ ખુશખુશાલ નવી પેપર લેસ સિસ્ટમને કોર્ટમાં પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ઇ…

થોડા મહિના પેહલા દેશ જ્યારે નોટબંધી ની સમસ્યાથી પરેશાન હતો ત્યારે સરકારે એક કદમ ઉઠાવતા 500 અને 2000ની નવી નોટ બહાર પડી હતી. તમે ક્યારે વિચાર્યું…

ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠનને હવે ચૂટણી સુધી નિરાંત મળે તેવી શક્યતા ઘણી ઓછી છે. આગામી સપ્તાહથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને…

નિંદા થવાના ડરી અધિકારીઓ ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રમાં ઈનોવેશન અને એકસપેરીમેન્ટનું રીસ્ક લેતા ખચકાતા હોવાનો કેન્દ્રીય મંત્રીનો સ્વીકાર કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશના બ્યુરોકેટસના વલણની…