Browsing: Gujarat news | Amreli

દામનગર ના દહીંથરા ખાતે આગામી ત્રણ જુલાઈ નારોજ અલખઘણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ માં વિવિધ સંકુલો નું લોકાર્પણ…

અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આવેલ સીએચસી મા ૨ ડોક્ટરની નિમણુક કાઈમી માટે છે જેમાં અચાનક એક ડોક્ટરને ડેપ્યુટેશનમાં બાબરા સિવિલ હોસ્પિટલમા ૩ મહિના માટે મૂકવામાં આવ્યા…

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં મેન્ગ્રુવના મોટામોટા અને ઉંચા ઉંચા વૃક્ષો જોવા મળે છે. આ મેન્ગ્રુવના વૃક્ષો દરિયાઈ જીવસૃષ્ટિ તથા માનવીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ…

દામનગર પાસે આવેલ પ્રસિદ્ધ નૂરટીંબા આશ્રમ ખાતે સેવક સમુદાય દ્વારા પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથી ઉજવી નૂરટીંબા આશ્રમ માં પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ…

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૭૦ દર્દી ની તપાસ ૪૪ દર્દી ઓ ને મોતિયા ના ઓપરેશનો કરાયા જિલ્લા અંધત્વ નિવારણ…

બગસરાના લુધીયા ગામે બાતમીના આધારે પીએસઆઈ મોરીએ રેઈડ કરી આરોપી નાનજીભાઈ નાાભાઈ સોલંકી તા મહેશ નાનજીભાઈ સોલંકીને ત્યાં ચાલીસ લીટર દેશી દારૂ તઠ નવસો પંચાવન લીટર…

દામનગર શહેરી વિસ્તારો નો શાળા પ્રવેશોત્સવ તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ ખાતે ક્ધયા કેળવણી શાળા પ્રવેશોત્સવ મહાત્મા ગાંધીજી ના આદર્શો ને…

કુંકાવાવમાં તા.૨૨ વર્ષ ૨૦૧૫ના સમયમાં આવેલ કુદરતી પુરપ્રલય યાદ આવતા માણસો કાપી ઉઠે છે. તા.૨૪/૬/૧૫ના સવારના ડેમ તુટતા ભયાનક તારાજી સર્જાય હતી. ઉપરથી આભમાંથી પણ ૨૨…

દામનગર સહિત સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવેલ ઋષિવંશી સમાજ ના અધ્યક્ષ હેમરાજભાઈ પાડલીય અને મંત્રી નિવૃત પી એસ આઈ સુરાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા ભુરખિયા ખાતે પોપટાણી પરિવાર…

અનેક સમસ્યાઓથી અધિકારી સંપૂર્ણપણે અજાણ હોય તેવા આક્ષેપો ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી કરે તેવી લોકમાંગ કુંકાવાવના ઘણા પ્રશ્ર્નો કે જેનો વર્ષોથી ઉકેલ આમ જનતા…