- સુરેન્દ્રનગરના પાટડી ઘુડઘર અભ્યારણમાં ‘ઝરખ’ દેખા દીધી
- CBSEની પરીક્ષા 2025થી વર્ષમાં બે વખત લેવામાં આવે તેવી શક્યતા
- મતદાનની ટકાવારી વધારવી સૌથી મોટા પડકાર
- સૌરાષ્ટ્ર માટેની ” કલ્પસર ” યોજના જન્મદાતા અનિલ કાણેનું નિધન
- પોલીસ તપાસમાં બેદરકારીએ દાઉદ ઈબ્રાહીમ ફાયરિંગના ગુન્હામાં ‘બાઇજ્જત બરી’!!
- રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં હવે 9 મેથી 23મી જૂન સુધી ઉનાળુ વેકેશન
- ઓપરેશન સાગર કવચ : દરિયાઈ સુરક્ષાને લઇ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં
- હઠીલા સિલિન્ડરના ડાઘ ફ્લોર પરથી હટતા નથી?
Browsing: Gujarat news | DWARKA
સમુદ્રની અંદર પહોંચ્યા બાદ જળસૃષ્ટિનો અદભુત નજારો જોવા મળે છે દ્વારકાએ તીર્થ સ્થાન હોય દર વર્ષે કરોડો શ્રઘ્ધાળુઓ તો અહી ઠાકોરજીના દર્શનાર્થે આવે જ છે પરંતુ…
કલેકટર અને મામલતદારને લેખિત રજુઆત દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના દિન-પ્રતિદિન વિકસિત થતાં એવા ભાટીયા ગામ વચ્ચેના રોડ પરથી ઓવરલોડ ટ્રકો દિન રાત દોડતા હોય છે…
યાત્રાધામ ઓખા બેટમાં ગાયો-ભેંસો સારવારના અભાવે પીડાતી જોવા મળે છે ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જીલ્લાની બેટ દ્વારકા ગામમાં એકમાત્ર પશુ દવાખાનું આવેલ છે. જે દવાખાનું છેલ્લા…
યાત્રાધામમાં ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથરેટ વધારવા ચર્ચા-વિચારણા. દ્વારકા યાત્રાધામ ખાતે પર્યટન પર્વ અંતર્ગત સ્કીલ ઈન ટુરીઝમ ઈન્ડસ્ટ્રી વિષયક ઉચ્ચસ્તરીય સેમીનાર યોજાયો હતો. જેમાં યાત્રાધામના ટુરીઝમમાં મહત્તમ વૃદ્ધિ…
ઈ.સ.૧૯૬૫માં વામન જયંતિના દિવસે પાકે. દ્વારકાધીશ મંદિર પર કર્યો હતો બોમ્બમારો દ્વારકાધીશે બચાવી લેતા નગરજનો વામન જયંતિએ મનાવે છે વિરાટ વિજય દિવસ. ઈ.સ.૧૯૬૫માં પાકિસ્તાન દ્વારા વામન…
દ્વારકા રેલ્વે સ્ટેશન પર ટ્રેન દ્વારા દ્વારકા થી બોટાદ જવા આશીષ મીશ્રા નામનો ૪૨ વર્ષીય યુવાન જવા નીકળ્યો હતો. અને દ્વારકા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોમ પર…
આધુનિક બેઠક વ્યવસ્થા, જમવાની સુવિધા, વાઈફાઈ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે. પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના દ્વારકા સ્ટેશન ખાતે પ્લેટ ફોર્મ નં.૧ પર બનાવવામા આવી રહેલ એકઝીકયૂટિવ લોન્ચ…
સમાજની મીટીંગમાં કાન્હા વિચાર મંચ દ્વારા ઓનલાઈન બ્લોગની રચના કરાઈ ભારતના અન્ય સમાજની સાથે સાથે આહીર સમાજના પણ ઈષ્ટદેવ ગણાતા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ટુંક સમયમાં આવનાર…
દ્વારકાના યુવા સામાજીક કાર્યકર તરીકે આગવી ઓળખ ધરાવતા ધવલભાઇ દાવડા દ્વારા ગઇકાલે ગુરુપુનમના શુભ દિવસથી દ્વારકા વિસ્તારના જરુરીયાત મંદ તથા નિરાધાર લોકો માટે નિ:શુલ્ક જલસેવાનો શુભારંભ…
ઓખાની કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં ધો.૧ થી ૧૨માં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સીબીએસઈ બોર્ડના અભ્યાસને કારણે અહીં નેવી, કોસગાર્ડ અને ડિફેન્સ સ્ટાફના બાળકો…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.