Browsing: Gujarat | Surendranagar

ગુજરાતમા મહિલા સુરક્ષાનો કાયદો માત્ર નામનો જ હોય તેવુ લાગે છે પરંતુ રાજ્યમા એક ખાનગી સવેઁ મુજબ દર ત્રણ મિનિટે એક મહિલા બળાત્કારનો શિકાર બનતી હોવાનો…

તરણેતરના ભાતીગળ લોકમેળાના આજે બીજા અને ગણેશચર્તુીના પવિત્ર દિને સવારના ૧૦-૨૫ કલાકે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાળિયાદના પ.પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત…

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ચોટીલા ના ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.ચુડાસમા ની સુચનાથી હે.કો. જી.વી.વાનાણી પો.કો. અમરકુમાર…

આજે પાળીયાદનાં મહંત નિર્મળાબા દ્વારા ધ્વજારોહણ: પ્રવાસન મંત્રીએ ગૌ પૂજપન કર્યું કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ થયો છે.આદિજાતિ…

ધ્રાગધ્રા શહેરમા એક તરફ કાયદો અને વ્યવસ્થા સુધારા તરફ છે ત્યા બીજી તરફ પોલીસ પર પણ ગંભીર આક્ષેપો થવાની ઘટના વારંવાર બને છે. હાલમા જ ધ્રાગધ્રા…

સી.સી.ટીવી તોડી નાખ્યા: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગર વઢવાણમાં આવેલી સી.યુ.શાહ યુનિવર્સિટીને નિશાન બનાવીને તસ્કરો ત્રાટકયા હતા. એકાઉન્ટમાં પીએચડી અને ટેબલેટની ફિના રૂ. ૨.૭૫ લાખ ભરેલી…

પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ દિપ પ્રાગટય કરી લોકમેળાને ખૂલ્લો મૂકયો વિશ્વ વિખ્યાત સુરેન્દ્રનગર ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના…

મેળામાં સ્વચ્છતા જાળવવા પ્લાસ્ટીક પર પ્રતિબંધ:૧૫ સપ્ટેમ્બર સુધી ચાલશે મેળો. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી ૧૨ થી ૧૫…

પેટ્રોલના વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસે આપેલા બંધનાં એલાનમાં વેપારીઓ પણ સ્વયંભૂ જોડાયા હાલ સમગ્ર દેશમાં મા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ભડકે બળે છે ત્યારે…

પીએસઆઈ હિતેશ જેઠીની જાહેરાત: ગુનાખોરી પર બાજનજર રાખી કડક કાર્યવાહી કરવાની નેમ સુરેન્દ્રનગર થી વઢવાણ આશરે ૫ કિમી દૂર આવેલું છે વઢવાણ તાલુકામા અનેક નાના મોટા…