Browsing: Gujarat | Surendranagar

લખતરમાં રહેતા પરિવારની પુત્રીને પતિ સાથે મનમેળ ન આવતા પિતૃગૃહે પરત આવી હતી. ત્યારે ચાર સંતાનોના પિતા મનસુખભાઇ ભરવાડ લગ્નની લાલચ આપી પરિણીતાને ભગાડીને લઇ ગયો…

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના કાંધાસર ખાતે ટેકનોલોજી વીકની ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટી જુનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં બે માસ પહેલા થયેલ એલસીડી, કોમ્પ્યુટર સામગ્રી, વિગેરે રૂ. ૨૩,૦૦૦/- ના મુદામાલની ઘરફીડ ચોરીના ગુન્હામાં બામણબોર…

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં અનુ.જાતિના અતિ પછાત એવા વાલ્મીકી સમાજના ૨૫૦ થીવધુ રોજમદાર સફાઇ કામદારો મજુર સપ્લાય, કોન્ટ્રાકટ બેઇઝમાં કામ કરી હ્યા છે. આ કર્મચારીઓના પગાર બે…

જાગૃતિ અભિયાન પણ હાથ ધરાયું: ૭૪૫ થી વધુ દર્દીઓએ લાભ લીધો. સમગ્ર વિશ્વમાં  દર વર્ષે ર૯ સપ્ટેબર નાં રોજ   વિશ્વ હ્રદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.…

ચોટીલાથી દિકરીનું અપહરણ થયાને ૬૦ દિવસ વિત્યા છતા કોઇ ભાળ ન મળી ત્વરીત કાર્યવાહીની માંગ ચોટીલામાં રધુવંશી સમાજની દિકરીનું લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી દ્વારા અપહરણ કરવામાં…

સુરેન્દ્રનગર જીલ્લા મા વીજળી ના હાલ ખૂબ ધાંધિયા છે ત્યારે ગઈ કાલે ચોટીલા મા ૧૨ કલાક વીજળી વગર લોકો ને મુસીબત જેલવી પડી હતી ત્યારે આજે…

હળવદમાં બજરંગદળના આગેવાન પર થયેલા હુમલાના પડધા સૌરાષ્ટ્રભરમાં પડી રહ્યા છે. ત્યારે આ મામલે સુ.નગર જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા કલેકટરને આવેદન પાઠવી કસુરવાર સામે આકરા…

આજુબાજુનાં ગામોને સિંચાઇનું પાણી અપાઇ છે જયારે કરણગઢમાં માત્ર ૧૦ થી ૧પ ખેતરોને જ પાણી મળે છે. વઢવાણના કરણગઢ ગામના ખેડુતોને કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતુ…

નાસ્તા માટે અલગથી ચીજ વસ્તુઓ ફાળવવા તેમજ વેતન વધારાની માંગ મઘ્યાહ્ન ભોજનમાં લદાયેલા નવા નિયમ ના અમલીકરણ કરવામાં આવતા આ નિયમો ની અસર વિવિધ કામદારો પર…