Abtak Media Google News

તરણેતરના ભાતીગળ લોકમેળાના આજે બીજા અને ગણેશચર્તુીના પવિત્ર દિને સવારના ૧૦-૨૫ કલાકે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાળિયાદના પ.પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પૂ. નિર્મળાબા ઉનડબાપુએ ધ્વજાજીનું પૂજન- અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ.3 29સાથે લખતર સ્ટેટના શ્રી યશપાલસિંહજી પણ ઉપસ્થિતિ રહયા હતાં. આ પ્રસંગે મહંત પૂ. નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી  આશિવર્ચન પાઠવ્યા હતાં. 4 17

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.