Abtak Media Google News

પેટ્રોલના વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસે આપેલા બંધનાં એલાનમાં વેપારીઓ પણ સ્વયંભૂ જોડાયા

હાલ સમગ્ર દેશમાં મા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ભડકે બળે છે ત્યારે આજે ગુજરાત મા કોંગ્રેસ સમિતિ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ના કારણે દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આજે સવારથીજ સુરેન્દ્રનગર જીલ્લા મા વેપારીઓ દ્વારા સારો પ્રતિભાવ આપવામા આવીયો હતો અને સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ અને આજુ બાજુ ના ગામો પણ સ્વયંભૂ બંધ રાખવામા આવીયા હતા.

Advertisement

હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ ના કારણે વેપારી અને મધ્યમ વર્ગ બને નાં ખીચા નો ભાર હલકો થાય છે આજે પણ પેટ્રોલ ૮૦.૪૨અને ડીઝલના ભાવ ૭૮.૬૮ થયાં હતાં ત્યારે આજ સવારથીજ ચુસ્ત પણે સુરેન્દ્રનગર બંધ રહ્યુ હતુ આજે કોંગ્રેસ સમિતિ ગુજરાત દવાર બધ ના એલાન પગલે આજે સવારે સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિમા મનું ભાઈ પટેલ ( કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રનગર) , મોહન ભાઈ પટેલ , ગિરિરાજ શિહ ઝાલા , સુલેમાન ભાઈ કુરેશી અને કોંગ્રેસ ની ટીમ પેટ્રોલ પંપ ની મુલાકાત લીધી હતી જેમાં પેટ્રોલ પંપ ના માલિકો દ્વારા સવેચાએ બંધ રાખવામા આવીયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.