- આજનું રાશિફળ : આ રાશિના જાતકો વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
- ગીર સોમનાથ:સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી
- ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાની પાકિસ્તાનની મેલી મુરાદને નિષ્ફળ બનાવતી ગુજરાત પોલીસ!
- દિલ્હીમાં જળ સંકટ સામે કોંગ્રેસે ‘મટકા ફોડ’ વિરોધ પ્રદર્શન કર્યું
- મેલોનીને મેલોડી “ભાવી”
- ભુજના ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં સ્થાન
- હાલાર પંથકમાંથી ચરસના વધુ 60 પેકેટ મળી આવ્યા
- ભારત સરકાર સૌથી વધુ પગાર કોને આપે છે?
Browsing: gujarat
સ્વ.વનરાજગીરી મનહરગીરી ગોસ્વામીની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે સ્વ.વનરાજગીરીને સ્વરાંજલી આપવા ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વરાંજલી કાર્યક્રમમાં ઓસમાણ મીર, વિષ્ણુપ્રસાદ દવે સહિતના કલાકારોએ…
ફી નિર્ધારણ માટેની ઝોનલ કમિટીમાં વાલીઓના પ્રતિનિધિનો સમાવેશ કરવા તેમજ રાજકોટમાં કાયમી ડીઈઓ મુકવા તા આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં નવી પ્રામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને…
ઈન્ડસ અને ટાવર વિઝને વેરા પેટે રૂ.૧૧.૮૮ કરોડ મહાપાલિકામાં જમા કરાવ્યા મોબાઈલ કંપનીઓએ શહેરમાં ખડકી દીધેલા મોબાઈલ ટાવરનો વેરો વસુલવા તાજેતરમાં સર્વોચ્ચ અદાલત દ્વારા મહાપાલિકાની તરફેણમાં…
નગરસેવકોને મળતી ગ્રાન્ટ પૈકી ૨૫ ટકા રકમનો ઉપયોગ ડસ્ટબીન ખરીદવા માટે કરવા મ્યુનિ.કમિશનરનો પરીપત્ર ભીનો અને સુકો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં રાખવા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલા…
વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશિયલ ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજાયા વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરણપરા ચોક ખાતે અનેકવિધ સેવાકીય અને…
૧૯ દિવસ સુધી ભુલકાઓને ૧૨૫ થી વધુ ગેઇમ રમવા મળશે ગુજરાતમાં પ્રથમ વખત એડવેન્ચર રાઇડનું આકર્ષણ આવતીકાલ તા.૧૦ને બુધવારથી ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર સ્ટલીંગ હોસ્પિટલ પાસે…
કેન્ડલ, દાંડીયા, ગરબા અને સલાડ મેકિંગ તથા પેઈન્ટીંગ, ડ્રોઈંગ, યોગાની અપાશે તાલીમ રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા તા.૧૦ થી ૧૭ દરમિયાન રાષ્ટ્રીય શાળા સામે, શાળા નં.૧૧માં…
કાલાવડ રોડ વામ્બે આવાસની ઘટના: ૨૦ શખ્સો સામે ગુનો નોંધાયો: “ફોન નહીં કરતો સગાઈ તોડાવી નાખવાની આપી લુખ્ખાએ ધમકી શહેરમાં લુખ્ખાઓનું સામ્રાજય હોય તેમ આવાસ યોજનાના…
મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા કોંગ્રેસ મુકત ગુજરાત બનાવવાના પ્રારંભ સ્વરુપે દિવ્યાબેન સગપરીયા, કિશોર સગપરીયા, સહીતના કોંગ્રેસના અગ્રણીઓને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહનભાઇ કુંડલીયા, ગુજરાત…
તા.૧૦ થી ૧૪ સુધી યોજાનાર સેમિનારમાં યોગાચાર્ય યોગદર્શનદાસજીસ્વામી તથા યોગ સ્વ‚પદાસજી સ્વામી માર્ગદર્શન આપશે યોગ વડે તંદુરસ્ત શરીર અને તનાવમુકત પ્રફુલ્લિત મન કરવા માટે સ્વામીનારાયણ ગુરુકુલ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.