Browsing: Guru

હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ પૂનમના દિવસે “ગુરુપૂર્ણિમા” પર્વ ઉજવાય છે. પરંતુ આ પર્વની શરૂઆત ક્યારથી થઈ અને કોણે કરી? શા માટે ગુરુપૂર્ણિમા આજના દિવસે જ…

દેવ,ગુરુ અને ધર્મ આ ત્રિતત્વમાં દેવ અને ધર્મને જોડતી મજબુત સાંકળ ગુરૂ ઉપકારી ગુરુદેવ – ધર્માચાર્યનો ઉપકાર જીવનમાં કદી વાળી શકાતો નથી.જૈન શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણીમાં દિવસનો…

ધ્યાન મૂલમ ગુરૂ મૂર્તિ, પૂજા મૂલમ ગુરૂપદમ, મંત્ર મૂલમ ગુરૂવાકયમ, મોક્ષ મુલમ ગુરૂકૃપા જ્ઞાનના પ્રકાશના  દર્શન કરાવનાર ગુરૂના પૂજન માટે દિવસ એટલે ગૂરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિમાં…

મ્યાનમારના સૈન્ય હવાઈ હુમલામાં સોથી વધુ લોકોના મૃત્યુ થયા છે ગરમીનો પારો વધતો જાય છે અને આગજનીના સમાચાર પણ સાંપડી રહ્યા છે તો સૂર્ય ગ્રહણ અને…

સમસ્ત ઘાટકોપરના 999 થી વધુ ભાવિકોએ આયંબલિ આરાધના કરી 25 – 25 વર્ષની વિદાય પછી આજે પણ હજારોના હૃદયમાં શ્રદ્ધાપાત્ર સ્વરૂપે જીવંત બની રહેલાં ગોંડલ…

ગુરૂ ભકિતના આદર્શ પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતા દેશના મુર્ધન્ય મહાનુભાવો આજે મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિન અવસરે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરજિલ્લાની શાળાના બાળકોને  શિક્ષક દિન પ્રસંગે…

પાટડી, બગદાણા, જૂનાગઢ  ભવનાથ, પરબધામ, તોરણીયા, સતાધાર સહિતના ધર્મ સ્થાનોમાં પાદુકા પૂજન, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપદનું અનેરું મહત્વ છે  જે લઘુ નથી…

આવતીકાલે  અષાઢ સુદ પૂનમ ને બુધવાર તારીખ 13. 7. 2022 ના દિવસે ગુરુપૂર્ણિમા છે ગુરૂ પૂજનનું અનેરૂ પર્વ . ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપુજનનું મહત્વ અનેરૂ છે .…

સરદારનગરમાં પૂ. ગુરૂ માને ગુણાંજલી અર્પણ કરાય શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં આજીવન અનશાન આરાધક શાસન રત્ના ગુરૂમાં પૂ. નર્મદાબાઇ મ.સ.ની…