આવતીકાલે અષાઢ સુદ પૂનમ ને બુધવાર તારીખ 13. 7. 2022 ના દિવસે ગુરુપૂર્ણિમા છે ગુરૂ પૂજનનું અનેરૂ પર્વ . ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપુજનનું મહત્વ અનેરૂ છે . ગુરૂજીને સૌપ્રથમ ચાંદલો ચોખા કરવા . પગે લાગવું ત્યારબાદ ગુરૂજીના જમણા પગના અંગુઠા ઉપર પાંચ ચમચી પંચામૃત અને ત્યારબાદ બે ચમચી પાણી ચડાવી ચોખ્ખા જળથી અભિષેક કરી પગ ધોવા . તે પાણીનું ચરણામૃત લેવું . ગુરૂજીને મીઠાઇ તથા ભેટ અર્પણ કરવી પગે લાગવું . જે નિશાળમાં ભણતા હોય અથવા તો કોલેજમાં ભણતા હોય ત્યાં ના શિક્ષક અથવા પ્રોફેસર નું પણ તેનું પણ ગુરુ તરીકે પૂજન કરી શકાય છે જો કોઈ પણ ગુરુ ન હોય તો મહાદેવજીએ અથવા શ્રીકૃષ્ણ ભગવાનને ગુરુ માની શકાય છે સાથે ગીતા નું પુસ્તક રાખી તથા મહાદેવજી અથવા શ્રીકૃષ્ણ ભગવાનની છબી રાખી અને ગુરુ પૂજન કરી શકાય છે ” – શાસ્ત્રી રાજદીપ જોષી .
Trending
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
- ISRO અને NASAનો સંયુક્ત સેટેલાઇટ NISAR ટૂંક સમયમાં થશે લોન્ચ
- રાજકોટ એસ.ટી. વિભાગ વેકેશનમાં માલામાલ દૈનિક આવકમાં રૂ.10થી 12 લાખનો વધારો
- દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મેન્યુફેકચરીંગ મહત્વનો ફાળો
- ઝીણા એવા શેતુર પોષકતત્વોનો ખજાનો
- ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ચાવી ન રાખો, થઈ શકે છે વાસ્તુ દોષ
- 650 વર્ષ બાદ જૈન મુનિ ડો.અજિતચંદ્ર સાગરજી મહારાજે 1000 પ્રશ્નોના જવાબ આપી બનાવ્યો રેકોર્ડ
- ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’નું ટીઝર રિલીઝ, બોબી દેઓલ ખતરનાક રોલમાં દેખાયો