Browsing: Gurukul

સ્વામીનારાયણ ગુરૂકુળ વિદ્યાપીઠ  ઈન્ટરનેશન સ્કુલ અમદાવાદના હિરક મહોત્સવની ભવ્ય ઉજવણી શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાનિધ્યમાં હૌંસલોં કી ઉડાન કાર્યક્રમ અંતર્ગત જૠટઙ ઇન્ટરનેશનલ…

450 વિઘા જગ્યામાં સત્સંગ સભા મંચ, યજ્ઞશાળા, ભોજનશાળા, રોગ નિદાન કેમ્પ, રકતદાન શિબિરનું કરાયું નિર્માણ પ્રથમ છ દિવસમાં અડધો લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ પ્રદર્શન નિહાળ્યું સેવા, સહકાર…

વૈરાગી સાધુઓએ સંસારીઓની ચિંતા કરી:  6000 જાનૈયા મહેમાનોએ પ્રસાદ લીધો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને 75 વર્ષ પૂર્ણ થતા તારીખ 22 થી 26 ડિસેમ્બર રાજકોટની મવડી…

ગુજરાત બહાર 1280 અને ગુજરાતના શહેરો, ગામડાઓ તથા આદિવાસી વિસ્તારોમાં 23480 પધરામણીઓ વિદ્યાર્થી સંમેલન, વૃક્ષારોપણ,વ્યસન મુક્તિ,રક્તદાન શિબિર સહિતના કાર્યકર્મોની શૃંખલા. 3500 જેટલા લોકોને વ્યસન છોડાવ્યા. આદર્શ…

અમદાવાદમાં એસ.જી. હાઇવે પર  સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની નૂતન શાખા શાંતિગ્રામ ગુરુકુલનો શિલાન્યાસ વિધિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ગુરુવર્ય શ દેવકૃષ્ણદાસજીસ્વામીના હસ્તે કરવામાં આવી…

છત્રીસ વર્ષનો સરકારી પગાર વિદ્યાદાનમાં આપ્યો. પોતાનાર્થે એક પૈસો પણ ન વાપરનારા હતા શ્રી લક્ષ્મીનારાયણ સ્વામી. -દેવકૃષ્ણ સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ રાજકોટ ખાતે આજે…

રથયાત્રા બાદ મહાસભામાં પાંચ હજારથી વધુ ભકતોએ મહાઆરતી તથા પ્રસાદનો લાભ લીધો: 108 બહેનોએ પંચોપચાર કરી જગન્નાથની આરતી દ્વારા રક્ષા સુત્ર બાંધ્યું અમદાવાદ તા. ર  શાસ્ત્રી…

એસ.જી.વી.પી.ના માધવપ્રિયદાસજી અને બાલકૃષ્ણદાસજી દ્વારા શિબિરાર્થીઓને આશિર્વચનો પાઠવ્યા નાનપણમાં બાળકોમાં સંસ્કારનું સિંચન થાય,માતા પિતા અને વડિલો પ્રત્યે પૂજય અને આદરભાવ વધે, ભગવાન પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને…

બાળકોમાં સંસ્કારનું ઘડતર થાય, માતા-પિતા-વડીલો પ્રત્યે પ્રેમ અને આદરભાવ જાગૃત થાય, ભગવાન પ્રત્યે નિષ્ઠા અને શ્રદ્ધા વધે તેવા હેતુથી દર વર્ષે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી…

ગુરૂકુલમાં સવારે 7 થી 8 શ્રધ્ધાંજલિ સભા તેમજ 24 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તથા ગુરૂકુલ હોસ્પિટલમાં આખો દિવસ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અબતક-રાજકોટ ભારત દેશમાં…