Browsing: healthminister

સિવિલ હોસ્પિટલની વર્તમાન સ્થિતિનો તાગ મેળવશે: બંધ અથવા ચાલુ ન થતી સુવિધાઓ ત્વરિત શરૂ કરાશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલ અધિકારીઓના ક્લાસ લીધા સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે…

નીટ-પીજી, નેક્સ્ટ સહિતની પરીક્ષા વિશ્વ સ્તરીય ધારાધોરણની પરીક્ષા બનાવવાના ઉપાયોની પણ ચર્ચા કેન્દ્રીય મંત્રી માંડવીયાએ કરી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ, દેશભરની 150…

રાજકોટના ડો.અતુલ પંડ્યા સહિત ગુજરાતના ચાર તબીબો જોડાશે: નવી ગાઇડલાઇન જાહેર કરાય તેવી પણ સંભાવના ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે ત્યારે…

મોતિયાના ઓપરેશન બાદ સાત દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી અમરેલીમાં આઠ દિવસ પહેલા શાંતાબા હોસ્પિટલમાં રપ જેટલા દર્દીઓએ મોતીયાનું ઓપરેશન કરાવ્યું હતું જેમાં તંત્રની બેદરકારીના કારણે સાત…

કાચિંડાની જેમ ‘કલર’ બદલતા કોરોનાના સમયાંતરે નવા નવા વેરિએન્ટ અને મ્યુટન્ટ સામે આવી રહ્યા છે. ટચુકડા એવા વાયરસે વિશ્વભરના દેશોને બાનમાં લઈ ખળભળાટ મચાવી દીધો છે.…

રાજીવ સાતવનું મેં માસમાં નિધન થયા બાદ ખાલી પડ્યુ હતુ ગુજરાતના પ્રભારીનું સ્થાન: વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ આરંભી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે…

રાજકોટવાસીઓએ કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન ર્ક્યું: કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું ટ્વીટ શહેર ભાજપની વ્યવસ્થાથી મનસુખ માંડવીયા ખુશખુશાલ: ટીમ મિરાણીની પીઠ થપથપાવી: ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર પણ…

દેશ વિકાસની દિશામાં, તેમાં જન આશિર્વાદની જરૂર: મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનો રાજકોટથી રંગારંગ પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન…

રાજકોટમાં 8 કિ.મી.ની યાત્રા દરમિયાન ર0 સ્થળોએ આરોગ્યમંત્રીનું જાજરમાન સ્વાગત કરાશે: કાર્યકર્તાઓ સાથે સંવાદ, પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક અને ડોક્ટરો સાથે બેઠક યોજાશે: ખોડલધામમાં શીશ…

કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનએ એઈમ્સ ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાંની આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ…