Browsing: Indira Gandhi’s Birthday

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૯/૧૧/૨૦૧૮ના રોજ શ્રીમતી ઇન્દીરા ગાંધીની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ડેપ્યુટી મેયર…

૧૯ નવેમ્બર ૧૯૧૭ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતાં. નહેરુ કાશ્મીરી પંડિત હતાં. ઈન્દિરા નહેરુના દાદા, મોતીલાલ નહેરુ, ઉત્તર પ્રદેશના અલ્હાબાદના શ્રીમંત વકીલ હતા. ગાંધી પૂર્વેના…

ભારતનાં રાજકારણમાં 25 જૂનનો દિવસ ખુબજ મહત્વપૂર્ણ છે. તે સમયે તકત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 25-26 જૂનની રાતે જ 1975મા ઇમરજન્સીની જાહેરાત કરી હતી. જોકે, તેની પૃષ્ઠભૂમિ…

તારીખ 31મી ઑક્ટોબર ઑક્ટોબર 1984. સરદાર વલ્લભભાઈ પટેલની 110મી જન્મજયંતિ. આજે જેવી છે એવી જ સરકારી જાહેર રજા ત્યારે પણ હતી.બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી થોડા ઘરોમાં…

સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચમાં એક ભારતીય સ્ટોરની મુલાકાત દરમિયાન ઈન્દિરા ગાંધીનો આ એક ફોટો લેવામાં આવ્યો હતો. જવાહરલાલ નેહરુએ તેમની પુત્રી ઈન્દિરા નેહરુ સાથે બોમ્બેમાં આ ફોટો કિલક…

19 નવેમ્બર 1917ના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેમણે બેક્સ(ન્યૂઝીલેન્ડ)ની ઇકોલે નાવેલે, જીનેવાની ઇકોલે ઇન્ટરનેશનલ , પૂણે…

ઇન્દિરા ગાંધીને કોલંબિયા યુનિવર્સિટી તરફથી પણ સિટેશન ઓફ ડિસ્ટન્કશન પ્રાપ્ત થયું હતું. સ્વાધીનતા સંગ્રામમાં તેમણે સક્રીયપણે ભાગ લીધો હતો.બાળપણમાંજ 1930માં બાળ ચરખાસંઘની સ્થાપના કરવા ઉપરાંત અસહકાર…

૧૯૮૪ની 30 ઓક્ટોબરે ઇંદિરા ગાંધીએ એક ચૂંટણીભાષણ આપ્યું હતું. એ ભાષણ હંમેશની માફક તેમના માહિતી સલાહકાર એચ. વાય. શારદાપ્રસાદે તૈયાર કર્યું હતું. જોકે, ઇંદિરા ગાંધી એ…