Browsing: jamanagar

જામનગરમાં હિમોફેલીયાની બીમારીથી અનેક લોકો સારવાર લઇ રહ્યા છે. ત્યારે સરકારી જી.જી. હોસ્પિટલમાંથી આ રોગની સારવાર માટે દવા અને ઇન્જેકશન મળી રહે તે જરૂરી હોય છે.…

શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર દરરોજ ઉમટી પડે છે દુ=ખદર્દ લઇને મહાદેવના ધામમાં: તમામ ભાવિકોના દર્દ દૂર કરે છે મહાદેવ : એક જ મંદિરની અંદર 19 દેવીદેવતાઓ આરૂઢ થયા…

૧૫ ઓગષ્ટ, રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ આઝાદીના અમૃત વર્ષના પ્રારંભ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક…

જિલ્લામાં નાના મોટા અનેક શિવ મંદિરો આવેલા છે. જેમાંનું એક મંદિર છે જામનગર શહેરથી 30 કિમી દૂર ગજણા ગામે ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિરની…

શહેરમાં પરંપરાગત રીતે મોહરમ નિમિત્તે તાજિયાના જૂલુસ નીકળે છે, પરંતુ કોરોનાની મહામારીની ગાઇડ લાઇનને અનુસરીને શહેરમાં પણ તાજીયાના ઝુલુસ નીકળશે નહીં, જે અંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ…

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આવતીકાલે રવિવારે પોલીસ હેડ ક્વાર્ટર શરૂસેકશન ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. જેમાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી પરેડનું…

જામનગર પંથકમાં કિંમતી જમીનોને ધમકાવી-ડરાવી પાણીના ભાવે નામે કરાવતા ભૂ માફીયા જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે…

જામનગર જિલ્લામાં પોલીસે જુગાર સંબંધીત છ દરોડામાં 39 શખ્સોને પકડી પાડયા છે. પોલીસે આ તમામ શખ્સોના કબ્જામાંથી રોકડ કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.…

રાજયની સાથે જામનગરમાં પણ બોન્ડેડ તબીબો ગામડામાં પ્રેકટીસ સહિતના પ્રશ્ને છેલ્લાં 9 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. પરંતુ રાજય સરકારે મંત્રણાની તજવીજ શરૂ કરતા તબીબોએ નરમ…

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુંનું વહેલું આગમન થયા બાદ વરસાદ ખેંચાયો છે. જેની સીધી અસર જળાશયોમાં પાણીની જળરાશીની પર જોવા મળી છે. કારણ કે, ગત વર્ષે…