Browsing: jamnager

કોરોનાના નવા દર્દીઓ હવે તમારા ભરોસે !   પાંચ દિવસમાં આવનારા 1500 દર્દીઓનું શું થશે ? ઉઠતો પ્રશ્ર્ન: કલેકટરે આપેલી માહિતીનો શું નિર્દેશ ? જામનગર જિલ્લા કલેકટર…

500 બેડ વધારવાની જાહેરાત થઈ પણ વઘ્યા નહીં  કલેકટરે બેઠક યોજી: બેડ વધારવાના પ્રયાસો ચાલુ  જામનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસ દરમિયાન કોરોનાની વિસ્ફોટક સ્થિતિ થતા હોસ્પિટલમાં…

તમામ વેપાર-ધંધા બંધ રાખવા વેપારીઓને વિવિધ એસોસિએશનની અપીલ  જામનગર જિલ્લામાં આજે 308 કેસ નોંધાયા છે તેમાં 189 કેસ શહેરી વિસ્તારમાં અને 119 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા…

વૃઘ્ધાવસ્થાની લાકડી સમાન બે પુત્રો છીનવાઈ જતા પિતાનું આક્રંદ  છેલ્લા એક વર્ષથી ઉપર કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. એમાય છેલ્લા એક મહિનાથી તો કોરોનાએ અનેક…

કોરોનાનું સકામણને વધતું અટકાવવા માટે લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરનાર સામે તંત્ર દ્રારા દંડની કાર્યવાહી શરુ કરેલ છે. જેમાં મહાનગરપાલિકાએ 22 દિવસમાં 1138…

વાડી, હોલમાં કેર સેન્ટર શરૂ કરાય તો સામાન્ય દર્દીઓને પરવડી શકે શહેરમાં કોરોનાના દર્દીઓથી કોવિડ કેર સેન્ટરો ઉભરાઈ રહ્યાં હોય જ્ઞાતિ ભવનોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ…

કોરોના રોકવા ઔદ્યોગિક એકમો શુક્ર, શનિ, રવિ બંધ પાળશે  વિવિધ ઔદ્યોગિક એસોસિએશનોની બેઠકમાં લેવાયો નિર્ણય: ઉદ્યોગકારો, સંસ્થાનોને બંધ પાળવા અપીલ  જામનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા તા.16,17,18 એમ…

દુધ, કરીયાણાની દુકાનો સવારે 4 કલાકે સાંજે 3 કલાક ખુલશે  દુધ, કરીયાણા સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે  જામનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વકરતા…

ભાગીયું જમીન વાવતા શ્રમિકની પુત્રી સાથે ખેડુતને આંખ મળી ગયાની વાલીને ખબર પડતા પ્રેમિકાએ પ્રેમીને બોલવી ઝાડ સાથે બાંધી ઢીમઢાળી દીધું  કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામે…

સ્મશાનમાં ફર્નેશ ઘટતા લાકડા જમીન પર ગોઠવીને અગ્નિદાહ આપવો પડે છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુદરમાં વધારો થતાં નોનકોવિડ મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પણ મુશ્કેલી ઉભી થઇ…