Browsing: JanAshirvadYatra

પંજાબ અને હરિયાણા સહિતના પાંચ રાજ્યોમાં ખેડૂતો જે “પરાલી” નામનો ઘાસચારો બાળી નાખે છે તે સૌરાષ્ટ્રના પશુ પાલકો માટે લવાશે : કેન્દ્રીય મંત્રી ખેડૂતોની માફક હવે…

મોરબીમાં વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી; પ્રબુદ્ધ નાગરિક સંમેલન, ટંકારામાં દયાનંદ સરસ્વતી જન્મ સ્થળની મુલાકાત લીધી: પડધરીમાં સભા: સરધારમાં રાત્રી રોકાણ કરશે કેન્દ્ર સરકારના પશુપાલન, મત્સ્ય અને…

માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીની આ યાત્રામાં રૈયા ચોકડી, કે.કે.વી સર્કલ અને ઉમિયા ચોકડી ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની આવતીકાલે રાજકોટ…

સુરેન્દ્રનગર પંડિત દિન દયાલ હોલ ખાતે સભા યોજી ત્રિદિવસીય જન આશીર્વાદ યાત્રાનું સમાપન આગામી ચૂંટણીને ધ્યાને લઇ અને તાજેતરમાં બનાવેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી અને જન આશીર્વાદ…

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લઈ મનસુખ માંડવીયાની આગેવાનીમાં યાત્રા શરૂ મેયર ડો.પ્રદીપ ડવ, ભાજપના મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી સહિતના નેતાઓ દ્વારા મંત્રીનું એરપોર્ટ પર…

આઝાદીનો અમૃત મહોત્સવ: ‘જન આશિર્વાદ યાત્રા’ના માઘ્યમથી જનાદેશ બની રહેશે: ભંડેરી-ભારદ્વાજ સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ છવાશે: ફૂલોથી સ્વાગત રાસની રમઝટ સાથે વાતાવરણ દેશભકિતના ગીતોથી ગુંજી…