Browsing: JayShreeRAm

એક કલાકના પ્રશ્નોત્તરી કાળમાં 55 મિનિટ સુધી મ્યુનિ.કમિશનરે ચોમાસા સુધી રાજકોટવાસીઓને નળ વાટે નિયમિત 20 મિનિટ પાણી આપવાનું ફૂલપ્રૂફ પ્લાનિંગ રજૂ કર્યા બાદ છેલ્લી પાંચ મિનિટમાં…

લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગૂ પડે તે પૂર્વે 113 દરખાસ્તો પૈકી 112 દરખાસ્તોને અપાઇ મંજૂરીની મહોર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અનેક પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરાવાની વિચારણાં તમામ…

તા. ૨૨ .૧.૨૦૨૪ સોમવાર ,સંવંત ૨૦૮૦,  પોષ સુદ બારસ, મૃગશીર્ષ નક્ષત્ર, બ્રહ્મ યોગ, બવ કરણ આજે સાંજે ૪.૨૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ)…

રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠક થોડી તોફાની બની હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર અને પૂર્વ વિપક્ષી નેતા…

અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.ભારત જ નહી વિશ્ર્વભરમાં રામભકતોના હૈયે ભારે ઉમળકો જોવા મળી રહ્યો છે.…

27 નવેમ્બરનાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ અંતર્ગત જાપાન તેમજ સિંગાપોરનાં વિદેશ પ્રવાસે જવાનાં છે. વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા મુલાકાતે…

અયોઘ્યામાં રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નક્કી કરી નાખવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા…

રૂ.2 લાખના ખર્ચે અલીગઢના કારીગરે તૈયાર કર્યું વિશ્વનું સૌથી મોટું તાળું હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું…

જયજય શ્રી રામ અને જય બજરંગબલીના નારાથી ગુંજી ઉઠ્યું રેસકોર્સ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને  શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પણ હિન્દુઓને એક થવા કરી અપીલ…

શ્રીરામ જય રામ જય જય રામના નાદ સાથે વિ.હીં.પ. તથા રાધેશ્યામ ગૌશાળાના ઉપક્રમે કાલે સવારે 8.30 નાણાવટી ચોકથી શોભાયાત્રાનો પ્રારંભ આજરોજ વિશ્વ હિન્દુ પિરષદ રાજકોટ મહાનગરની…