Browsing: journalism

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે 16 નવેમ્બર 1966થી ભારતીય પ્રેસ પરિષદ દ્વારા તેમનું સતાવાર કાર્ય શરૂ કરેલ ત્યારથી દર વર્ષે આજે પ્રેસ ડેની ઉજવણી કરાય છે.…

સર્વોચ્ચ અદાલતે શુક્રવારે બે પત્રકારોને વચગાળાનું રક્ષણ આપ્યું છે. જેમના વિરુદ્ધ અદાણી ગ્રુપ દ્વારા સ્ટોક મેનિપ્યુલેશનના આરોપસર આર્ટિકલ લખવા બદલ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. સર્વોચ્ચ અદાલત…

ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રહેનારા શતાયુ પત્રકાર, લેખક અને ચિંતક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં…

પત્રકારત્ત્વ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા કોઈપણ વિષયમાં 48 ટકા સાથે સ્નાતક થનાર વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગુજરાતના પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને તાજેતરમાં જ…

એઆઈ ટેક્નોલોજી પત્રકારત્વ ક્ષેત્રે ઉપયોગી, પણ તેમાં પત્રકારોની દરમિયાનગિરીની જરૂર તો પડે જ છે : નિષ્ણાંતોનો નિષ્કર્ષ હાલ ટેક્નોલોજીએ આખા વિશ્વને બદલી નાખ્યું છે. તમામ ક્ષેત્રોમાં…

પૂજય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ સાથે ગુજરાતના પ્રથમ એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો ફિલ્મ નિદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ‘લક્ષ્ય વેધ’ પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન…

કૌશિકભાઈના ભારોભાર મિત્ર વર્તુળએ પુસ્તકોની પ્રતિકાત્મક જ્ઞાનતુલા કરી મનુષ્ય જીવન કર્મને આધીન રહ્યું છેકોઈપણ ક્ષેત્રમાં મનુષ્ય તેના કર્મથી કાર્ય કરતો રહે છે. ત્યારે એવા જ એક…

સુરત ખાતે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દ્વારા ‘રૂરલ મીડિયા વર્કશોપ’ યોજાયો અબતક,રાજકોટ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, અમદાવાદ દ્વારા સુરત ખાતે…

એક સમય હતો જ્યારે પત્રકારત્વનો વ્યવસાય પત્રકારને સમાજમાં એક આગવું સ્થાન અપાવતો હતો. તેની પાછળનું કારણ એ હતું કે પત્રકાર પોતાના કર્તવ્યને ધર્મ સમજીને નિભાવતો હતો.…

પત્રકારત્વ ભવનમાં અભ્યાસક્રમ વર્ષ 2021-22માં ઓનલાઇનમાં ફોર્મ ન ભરી શકનાર ભવનમાં રૂબરૂ આવીને એડમીશન ફોર્મ ભરી શકશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં પત્રકારત્વનો પી.જી.ડી.એમ.સી. અને…