Browsing: Katha

કથાના આયોજન અંગે આગેવાનો સાથે ધારાસભ્યે બેઠક યોજી રાજુલામાં સરકારની કોરોના ગાઈડલાઈન   અને નિયમોના પાલન સાથે. પૂ. મોરારીબાપુની રામકથાનું આયોજન કરાશે તેમ ધારાસભ્ય અંબરીષ ડેરે જણાવ્યું…

દ્વાપરયુગનો પ્રારંભ પણ શિવરાત્રીએ થયો હોય આ દિવસનો અનેરો મહિમા સુષ્ટિ સંહારના અધિષ્ઠાતા દેવ, પ્રલયકારી દેવ એટલે શિવ, શિવજીને મહા માસની અંધારી ચૌદશ રાત્રિ અતિ પ્રિય…

હિન્દુઓના નવા વર્ષની શરૂઆતમાં દેવ દિવાળીઓ તહેવારથી કરવામાં આવે છે. દેવ દીવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે દિવાળીના 15માં દિવસ પછી ઉજવાય છે. દેવ દિવાળીનો…

લાઇવ માઘ્યમથી શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઇ શકશે હિમાલયની ગોદમાં સ્થિત, રમણીય પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થાન મસુરીની ગિરિકંદરાઓમાં રામકથાની…

તુમ સમાન નહી કૌ ઉપકારી ‘માનસ-વૃંદા’ કથાના ચતુર્થ દિવસે બાપુએ પોતાના શ્રીમુખેથી રામકથાનું અલૌકિક મહત્વ સમજાવ્યું શ્યામધામ ખાતેની પૂજ્ય મોરારી બાપુની ચોથા દિવસની રામકથાનો આરંભ કરતા…

પૂરાણકથા અનુસાર પ્રજાપતિ દશ રાજાએ એક મહાયજ્ઞ કર્યો આ યજ્ઞમાં તેમણે સમગ્ર દેવી દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને રાજાઓને નિમંત્ર્યા હતા. પરંતુ આ યજ્ઞમાં તેમણે તેમની પુત્રી…

સ્વામીનારાયણ મંદિર કારેલીબાગ તથા કુંડળધામ દ્વારા કથા યોજાઈ: સાગર કથા ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ સુધી ચાલી પ. પૂ. સદ્ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી  કુંડળધામ દ્વારા…

તૈયારીઓને આખરી ઓપ: રરમીએ કથાની પુર્ણાહુતિ રાજુલમાં પૂ. મોરારીબાપુની રામકથા કાલથી શરૂ થઇ રહી છે.જે અંગે તૈયારીઓને આખી ઓપ આપવામાં ધારાસભ્ય અંબરીશ ડેર તથા મહાત્મા ગાંધી…

હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ એટલે શ્રી હરિચરિત્રામૃત ૬ વર્ષ ૪ માસ અને ૧૮ દિવસ સતત લાઈવ ટેલીકાસ્ટ થઈ હોય તેવી પ્રથમ ઘટના એશિયા બુક ઓફ…

૧૪મી માર્ચથી રામકથાનો પ્રારંભ: રાજુલાનાં ૭૨, ખાંભાનાં ૧૨ અને જાફરાબાદનાં ૪૦ ગામોમાં આમંત્રણ પત્રિકા પહોંચી રાજુલાના આંગણે પૂ.મોરારીબાપુની યોજાનાર રામકથામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના લોકોની રૂબરૂ…