Browsing: knowledge bank

સારા ખોરાકથી સારી હેલ્થ બને ‘મેન્ટલ હેલ્થ’નહી,આજના યુગમાં માનવીએ પોતે જાતે સમજી વિચારીને આનંદિત જીવન વ્યતિત કરવું પડે. માનસિક સ્વસ્થતા જ લાંબુ આયુષ્ય બક્ષે છે કિશોરાવસ્થાએ…

બિલીપત્રને ‘શ્રીવૃક્ષ’ પણ કહેવાય છે, તે શિવજીને ખૂબ પ્રિય છે તેની વિશેષતા એ છે કે એ ત્રણના સમૂહમાં જ મળે છે બિલીપત્રનું ચમત્કારી ઝાડ  દરેક મનોકામના…

‘કેન્સર’ જેનું નામ સાંભળતા માણસ તેનું મોત જોવા લાગે છે. કેન્સર એક અસાઘ્ય રોગ છે. જો પહેલા જ સમયસર વહેલી ખબર પડે તો તેનાથી બચી શકાય,…

હિન્દુ ધર્મમાં મહેમાનને ભગવાન માનવામાં આવે છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે જેને ક્યારેય પણ મહેમાન બનાવવા ન જોઈએ, આવા લોકોથી દુર રહેવું જ…

આવા બાળકોની મુખ્ય તકલીફ ફકત ભણવામાં એટલે કે વાંચવામાં, લખવામાં અને ગણિતમાં જ હોય છે: ઘણી વાર આવા બાળકોમાં વિશિષ્ટ કલા પડેલી જોવા મળે છે ફિલ્મ…

૧૯૮૬માં નવી શિક્ષણ પઘ્ધતિ આવી અને શિક્ષણમાં બદલાવ આવ્યો, એ પહેલા સંગીત, ચિત્ર, રમત-ગમત જેવી કલાને મહત્વ અપાતું આજે તો વિજ્ઞાન, વાણિજય પછી એ કલાનો નંબર…

પેટાળમાં સોનુ, હિરા છે જયારે જમીન ઉપર જંગલ છે. જંગલી ભેંસ સૌથી વધુ ઘાતક જાનવર : આ જંગલોમાં પશુ-પંખી, જીવ-જંતુઓની એક લાખથી વધુ પ્રજાતિઓ જોવા મળે…

ફિલ્મ અભિનેતા તરીકે કામની શરૂઆત કરીને શ્રેષ્ઠ ફિલ્મી ગાયક બની ગયા. શહંશાહએ ગઝલનું બિરૂદ મેળવ્યું, ૧૯૯૨માં તેમને પદમભૂષણ અપર્ણ થયો, તેમણે ૧૯૩૬ થી ૧૯૮૬ સુધી વિવિધ…

આ આદર્શોને સ્વીકારવા જીવન કૌશલ્ય અગત્યની ભૂમિકા ભજવે છે. શાળાઓએ આ જવાબદારી નિભાવવાની છે, કે જેથી વિદ્યાર્થીઓ જવાબદાર, રક્ષક, કાર્યદક્ષ અને સમાજના વિકાસમાં ફાળો આપતાં નાગરીક…

વિશ્ર્વમાં કાચિંડાની કુલ ર૦ર જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. એમાંથી મોટા ભાગની પ્રજાતિ એકલા માડાગાસ્કરમાં જ જોવા મળે છે. બાકી રહેતી ૫૯ જેટલી પ્રજાતિ સમગ્ર વિશ્ર્વમાં…