Browsing: KshtriyaSamaj

આ વખતે 2236માંથી 1032 જેટલા મતદાન મથકો સંવેદનશીલ, જેમાં ફોર્સની વધુ તૈનાતી અને માઇક્રો ઓબ્ઝર્વર મુકવા સહિતના પગલાંઓ લઈ વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે : બંદોબસ્ત માટે…

લોકશાહી બચાવો અને અસ્તિત્વ ટકાવોના નારા સાથે આશાપુરા મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ સામે શરૂ…

અલ્ટીમેટમ પૂર્ણ થતાં ક્ષત્રિય સમાજની 120 સંસ્થાઓનો ‘રણટંકાર’ રાજ્યની 26 લોકસભા બેઠક પર ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવા સંકલન સમિતિનું એલાન ’વટ’ભેર જીવતા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં…

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરિસ્થિતિ ઉપર તંત્રની બાજનજર આવતિકાલે પરસોત્તમ રૂપાલા નામાંકન દાખલ કરવાના છે. જેને લઇએ કલેકટર તંત્ર…

ચૂંટણીએ સમાજના આગેવાનોની પોલ ખોલી: રાજપુતો-ભાજપુતોની વાતો વહેતી થઈ સમાજના મોભીઓનો વટ વિખેરાય જાય એટલે કેટલાક આગેવાનો ખુલ્લીને બહાર આવતાં નથી ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં રાજ્યભરમાંથી…

ક્ષત્રિય સમાજે 100 જેટલા ફોર્મ ઉપાડ્યા: ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા અને મોહન કુંડારિયાના નામે તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી,ડો. હેમાંગ વસાવડા, હિતેશ વોરાના નામે ફોર્મ ઉપડ્યા રાજકોટ લોકસભા…

રતનપરમાં રામ મંદિર સામે રવિવારે બપોરે 4 કલાકે યોજાશે મહાસંમેલન: ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના ક્ધવીનર રમજુભા જાડેજાની જાહેરાત રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ…

‘અબ કી બાર 400 કે પાર’નું સૂત્ર સાર્થક થશે: ભાજપના 44માં સ્થાપના દિને પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિજય વિશ્વાસ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા…

સમાજ વિષેની ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચમા થઈ હતી ફરિયાદ : રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ કરી અહેવાલ પંચમાં મોકલ્યા બાદ પંચે જાહેર કર્યો નિર્ણય Rajkot…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય આગેવાનોની યોજાઇ બેઠક વિવાદ ઉકેલવા કાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળશે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય…