- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
Browsing: kutchh
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક માસમાં 50 જેટલા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જો કે આંચકાની તિવ્રતા 1 થી લઈ 4.5 સુધીની નોંધાઈ છે. ત્યારે આવા આવા નાના…
મહિલાઓની મદદ માટે પશ્ચીમ કચ્છ પોલીસ દ્વારા નવતર પહેલ કરી અને વિરાંગના સ્કવોર્ડનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. જેને સમગ્ર પ્રશ્ચિમ કચ્છમાથી ખુબજ આવકાર મળવા પામી રહ્યો…
દેશની ટોચની કંપનીઓ રિલાયન્સ અને અદાણી વચ્ચે હરીફાઈ જામતી જઈ રહી છે. જો કે બંને પોત પોતાના ક્ષેત્રમાં પુરી મજબૂતાઈ સાથે આગળ ધપી રહયા છે. અદાણી…
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપનું પ્રમાણ યથાવત છે ત્યારે વાવાઝોડા, કોરોના અને મ્યુકરમાઈકોસીસની મહામારી બાદ ભૂકંપે પણ તહલકો મચાવ્યો છે. આજે વહેલી સવારે કચ્છના ખાવડાની ધરા ધ્રુજી હતી અને…
સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતૃત્વથી કોંગ્રેસ આમ પ્રજાની અવાજને બુલંદ કરશે : જાડેજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા, ભ્રષ્ટાચાર સામે…
વિશ્વાસ ફિલ્મસને મળેલ પાંચ ગીતોને કંઠ આપશે, સમગ્ર ગુજરાતમાં છવાય ગયેલ “વિશ્વાસ ફિલ્મ્સ” ના સફળ નિર્માતા એવા ભગુભાઈ વાળાએ દર્શકોમાં ખુબ જ આકર્ષણ ઉભું કર્યાની સાથે…
કચ્છ કોરોના મુકત બને એ દિશામાં અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. સંજયભાઇ શાહ દ્વારા છેડવામાં આવેલ અભિયાન ‘માસ્ક નહીં તો વાત અહીં…’ ધીરે ધીરે કચ્છ…
સૌરાષ્ટ્ર-કચ્છમાં એકબાજુ કોરોના, મ્યુકરમાઈકોસીસની મહામારીની સાથો સાથ અસહ્ય ગરમીની વચ્ચે ભૂકંપના આંચકાનું પ્રમાણ પણ યથાવત જોવા મળ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના દૂધઈ, રાપર અને ફતેહગઢમાં…
કચ્છ ઈતિહાસ પરિષદનું મુખ્યપત્ર કચ્છ સાંસ્કૃતિક પત્રિકાનો અંક 6 સંસ્થાનો 31મો સ્થાપના દિન વિશેષાંકનું વિમોચન સંસ્થાના પ્રમુખ સાવજસિંહજી વી.જાડેજાના શુભ હસ્તે કરવામાં આવેલ હતુ. આપ્રસંગે કચ્છ…
માં આશાપુરા માતાના-મઢ કચ્છ ખાતે આજે રાત્રે સાદગી પૂર્વક ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ ઉજવાશે ચૈત્ર સુદ-7 સોમવાર રાત્રે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી 12.30 કલાકે હવનમાં બીડું હોમશે: હાલના…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.