Browsing: madhavpur

Whatsapp Image 2024 04 22 At 7.03.49 Pm

અનંત પ્રેમ અને આધ્યાત્મની યાત્રા દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીની ભવ્ય શોભાયાત્રામાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું મોક્ષદ્વાર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરાયુ માધવપુર ઘેડ મેળાના…

નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને આસામના કલાકારોએ ઉત્તર પૂર્વ પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કૃતિ રૂપે રજૂ કરી માધવપુર ઘેડ નો મેળો સરકારના વિવિધ વિભાગોના કાર્યક્રમને લીધે આકર્ષણનું…

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના સાંસ્કૃતિક ઉત્સવ – માધવપુર મેળાનો રાજ્યપાલ હસ્તે શુભારંભ  ‘મંગલ માધવપુર’ નામની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિએ રંગ જમાવ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ…

ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના રૂડા લગ્ન અવસરને ઉજાગર કરતા પોરબંદર કલેક્ટર કે.ડી.લાખાણીએ મેળાની તૈયારીઓનું કર્યું જાત નિરિક્ષણ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા…

માનસિક અસ્થિર યુવકને ત્રણ દિવસથી દવા અને ભોજન ન મળતા 93 વર્ષના વયોવૃધ્ધ માતાને છરીના ઘા ઝીંકી દીધા બાદ પોતાના શરીરે છરીના છરકા કરી ગળાફાંસો ખાઇ…

હર્ષદમાં ભવ્ય શોભાયાત્રા: ભાવિકો દ્વારા શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનું સ્વાગત માધવપુર ઘેડ ખાતે વિવાહ પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ -રાજકુમારી રૂકમણીજી સત્કાર સમારોહ શોભાયાત્રા યોજાનાર છે. ત્યારે…

રાજકોટને 10, ગોંડલ 14, જેતપુર 18, ધોરાજી- ઉપલેટા – જામકંડોરણા માટે ર8 બસો ફાળવાઇ પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ…

રાજકોટ સહિત પાંચ જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે મેળાના આયોજન અંગેની રૂપરેખા વ્યવસ્થા વિશે પી.પી.ટી.ના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરાઇ  રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ…

ઉત્તર પૂર્વ પ્રદેશની રાજકુમારી રૂક્ષ્મણીનું  કૃષ્ણએ હરણ કર્યું અને ગુજરાતના માધવપુરમાં આવી લગ્ન કર્યા તેની યાદમાં દર વર્ષે રામ નવમી થી ચૈત્ર સુદ તેરસ પાંચ દિવસનો…

મોદી હૈ તો મુમકીન હૈ…ભાજપ હવે ચારેય દિશાને ભેગી કરી રહ્યું છે!!! માધવપુર ઘેડમાં પૂર્વોત્તર રાજ્યોને સાથે રાખીને ભવ્યાતી ભવ્ય મેળાની પરંપરા શરૂ કર્યા બાદ હવે…