Browsing: mahadev

ટાપુ પરની દરગાહમાં લોબાન, ચાદર ચડાવવા જઇ શકાય તો મહાદેવને જલાભિષેક માટે કેમ નહી ? કલેકટરને આવેદન જિલ્લાના પિરોટન ટાપુ પર આવેલા પ્રગેશ્વર મહાદેવના મંદિરમાં રૂદ્રાભિષેક…

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ દ્વારા ઓટોમેટીક સિસ્ટમ અર્પણ કરાય 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર ઓટોમેટિક ધ્વજારોહણ થઈ શકે તે…

શાસ્ત્રોમાં, શ્રાવણ મહિનો ખૂબ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવાથી વિશેષ પૂણી પ્રાપ્ત થાય છે. આ મહિનામાં ભગવાન શિવ…

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર 80 દિવસ પછી આજથી ફરી એક વાર શ્રદ્ધાળુઓ માટે ખૂલ્લું મુકાયું છે. મેનેજમેન્ટ સમિતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી…

પુરાતન કાળથી રાજકોટની મધ્યની લોકમાતા-આજીમાતાના સાનિધ્યમાં બિરાજમાન સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવનું મંદિર લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર અને દર્શન સ્થળ છે. મંદિરના નવનિર્માણનું કામ પાંચ વર્ષ પહેલા…

સોમનાથ મંદિરના સ્થાપના દિનની તિથી પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી 70 વર્ષ પહેલા વૈશાખ સુદ પાંચમના દિવસ ભારતના સાંસ્કૃતિક ઈતિહાસનો સુવર્ણદિન બની ગયો. સવારે 9 કલાકે…

૭૦ વર્ષ પહેલા નાનકડી ડેરી માંથી ભવ્યમંદિર નિર્માણ થયું, શિવલીંગમાં શંખ-જનોઇનો જોટો છે, મીલપરા વિસ્તારના લોકો માટે અપાર શ્રધ્ધાનું શિવાલય છે આજથી ૭૦ પહેલા મીલપરા વિસ્તારમાં…

બિલીપત્રને ‘શ્રીવૃક્ષ’ પણ કહેવાય છે, તે શિવજીને ખૂબ પ્રિય છે તેની વિશેષતા એ છે કે એ ત્રણના સમૂહમાં જ મળે છે બિલીપત્રનું ચમત્કારી ઝાડ  દરેક મનોકામના…

ભવનાથ, બિલનાથ, ઇન્દ્રેશ્ર્વર, જટાશંકર, બિલખા સહિતના શિવાલયોમાં આજથી વિશેષ પૂજય અર્ચન, અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે પવિત્ર પાવન ભૂમિ સોરઠમાં ગગન ભેદી નારા સાથે આજથી શરૂ થયેલ…

આવતીકાલથી શહેરમાં શ્રાવણી પર્વ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. આજે મહાદેવના ‘સોમવારે’ શિવાલયોમાં બમ બમ ભોલે…અલખનિરંજન દેવોના દેવ મહાદેવના નારા ગુંજી ઉઠ્યા હતા ઉત્સવ પ્રેમી નગરજનોમાં…