Browsing: mahashivratri

આજે દેવો કે દેવ મહાદેવનો એટલે કે મહાશિવરાત્રી છે ત્યારે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ૧૨ જ્યોતિલિંગમાના સોમનાથની તો દેવાધિદેવ…

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી આજે ભવનાથ મંદિરે દર્શન-પૂજન કરશે: લાખો ભાવિકોએ મેળાનો લ્હાવો લીધો જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રી મેળામાં ત્રણ દિવસો દરમિયાનના 11 લાખથી વધુ ભાવિકોએ મેળાનો લ્હાવો…

સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ સહિતના શિવમંદિરોમાં સવારથી શિવભક્તોનો જમાવડો: શિવની ભક્તિમાં લીન થતો જીવ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે મહા શિવરાત્રીના મહાપર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં…

હ્રીમ ગુરુજી મેષ: મેષ રાશિનો સ્વામી મંગળ છે. તેમના માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે. જો ભગવાન ભોલેનાથને લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચઢાવવામાં…

મહાશિવરાત્રી ‘ભાંગ’ વગર અધુરો શા માટે ભગવાન શિવ પીવે છે ભાંગ? ગાંજાના તત્વને કારણે ભાંગને હમેશા લાંછિત થવું પડે છે તેમ છતાં પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં નોંધાયેલ…

ચુડાના કરમડ ગામે હનુમાનજી મંદિરના પૂજારીની ઘડીયાળનો સેલ બદલવાના પ્રશ્ર્ને બોલાચાલી થતા સેવકે ઢીમ ઢાળી દીધું દેવોના દેવ મહાદેવનના શિવરાત્રી પૂર્વ પૂર્વે કચ્છના મુન્દ્ર ખાતે રામેશ્ર્વર…

મહાશિવરાત્રી પર 112-ફૂટ આદિયોગીની મૂર્તિ સમક્ષ વિવિધ સાસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે કોઇમ્બતુર ખાતે કાલે મહાશિવરાત્રી અવસરે ઇશા યોગ કેન્દ્રની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈશા મહાશિવરાત્રીની ઉજવણીમાં જોડાશે ભારતની…

42મી શિવશોભાયાત્રાનો સિઘ્ધનાથમહાદેવ મંદિરથી પ્રારંભ થઇ ભ્રમણ કરી ભીડભંજન  મહાદેવ મંદિરે થશે સંપન્ન શોભાયાત્રાને લઇને આયોજકો ભાવિ ભકતોમાં અનેરો ઉત્સાહ જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને…

મેળો, પાલખીયાત્રા, શ્રૃંગાર દર્શન, મહાપુજા, મહાઆરતી  સહિતના ધાર્મિક કાર્યક્રમો અને લોક ડાયરો યોજાશે રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાનાં સોમ પીપળીયા ખાતે મહાસતી મીનળદેવી દ્વારા 15મી સદીમાં સ્થાપિત…

હ્રીમ ગુરુજી આવતીકાલે મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે શનિ પ્રદોષ અને શિવરાત્રીનો સંયોગ બની રહ્યો છે. જેના કારણે આ દિવસે ઉપવાસ અને શિવની પૂજા કરવાથી શનિદેવના અશુભ…