Browsing: mahashivratri

12 ફેબ્રુઆરી 1824 ના દિવસે કાઠીયાવાડના ટંકારા ગામે યશોદાબેન અને કરસનદાસ તિવારીને ત્યાં જન્મેલા મૂળશંકર, આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી કેવી રીતે બન્યા? માતા વૈષ્ણવ…

મહા વદ ચૌદસે દિવસે આવતી મહાશિવરાત્રિ માનવને  શિવ બનવાની પ્રેરણા આપે છે . સૃષ્ટિને શિવત્વનો સંદેશ સંભળાવે છે . મહાશિવરાત્રીએ દ્વાદશ જ્યોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પતિ થઇ હતી.…

Untitled 1 12

ભારત દેશ ઉત્સવનો દેશ મનાય છે. આજનો દિવસ એટલે સારા જગતનું કલ્યાણ કરનાર ભગવાન શંકરની આરાધનાનો પ્રમુખ દિવસ એટલે મહાશિવરાત્રીનો દિવસ. જે મહાવદ ચૌદશના દિવસે આવે…

મહાશિવરાત્રીનો પવન પર્વ નજીક આવી રહ્યો છે. હવે શિવ ભક્તોના મનપસંદ અવસરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મહાશિવરાત્રી પ્રસંગે જામનગરના મુખ્યમાર્ગો પર પરંપરાગત…

હ્રીમ ગુરુજી રુદ્ર એટલે ભૂતપ્રેત શિવનો અભિષેક. શિવ અને રુદ્ર એકબીજાના પર્યાય છે. શિવને જ ‘રુદ્ર’ કહેવામાં આવે છે, કારણ કે રુતમ-દુઃખમ, દ્રવ્યતિ-નાશયતિરુદ્ર: એટલે કે નિર્દોષ…

સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરીબાપુના હસ્તે ધ્વજા રોહણ: સાધુ સંતોએ કર્યું  ભવનાથ મહાદેવનું પૂજન ભક્તિ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સભા ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ…

રાજકોટ બન્યું શિવમય,રાજમાર્ગો પર ધ્વજાનો શણગાર મહાશિવરાત્રીના પર્વને  અનુલક્ષીને શ્રી દશનામ ગૌસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ દ્વારા સનાતન હિન્દુધર્મ શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શિવ રથયાત્રાના…

હ્રીમ ગુરુજી મહાદેવના ભક્તો માટેના વિશેષ અવસરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે…

   ગરવા ગીરનારની ગોદમાં ભોજન, ભજન અને ભકિતનો ત્રિવેણી સંગમ: દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, મહાશિવરાત્રીએ રવેડી અને શાહી સ્નાન બાદ મેળાનું સમાપન “બમ બમ ભોલે…

જપ, તપ, આરાધના સાથે શિવરાત્રીની રાત્રે રવાડીમાં જોડાશે સાધુ સંતો અને ભકતો ગરવા ગઢ ગિરનારની ગોદમાં ગીરી તળેટીમાં અગામી તા. 15 ફેબ્રુઆરીથી શરૂ થનાર ભવનાથના શિવરાત્રી…