Browsing: Mahavirswami

ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત પ્રભાતફેરીમાં શ્રાવક-શ્રાવિકો તેમજ જૈન-જૈનેતરો રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજકોટની સુપ્રસિધ્ધ સેવાભાવી સંસ્થા સત્કાર્ય સેવા સમિતિ દ્વારા ચૈત્ર સુદ 13…

મનને જીત્યું અને બન્યાં મહાવીર દેવોને પણ દર્શનીય, મુનિઓને સર્વને પૂજનીય મહાવીર પ્રભુએ 2500 વર્ષ પહેલા પ્રકાશેલા સિઘ્ધાંતો આજે પણ એટલા જ ઉપયોગી પ્રભુ મહાવીરનું જીવન…

ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ ઉપલક્ષે એક ડગલુ ભગવાન મહાવીર તરફ હેમુ ગઢવી હોલ ખાતે નાટિકા અદભૂત રીતે પ્રસ્તુત કરાશે: અબતકની શુભેચ્છા મુલાકાતે જૈન સમાજના…

આવો રે આવો મહાવીર નામ લઈએ મિલન કોઠારીના નેતૃત્વમાં જૈન વિઝનની ટીમ અને મહિલા વિગ દ્વારા તડામાર તૈયારી: જૈનવિઝનની ટીમ અબતકની શુભેચ્છા મુલાકાતે આગામી ભગવાન મહાવીર…

બેસતુ વર્ષ એટલે ગૌતમ સ્વામી કેવળ કલ્યાણક દિવસ તીથેપતિ તીથઁકર,વિશ્વ વંદનીય અનંત ઉપકારી શાસનપતિ શ્રી મહાવીર સ્વામી જયારે રાજગૃહી નગરીમાં ચાતુર્માસ કલ્પ વ્યતિત કરી રહ્યાં હતાં.…

ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ) દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, જપ, આરાધના સહિત ધર્માનુષ્ઠાનો સાથે આગળ ચાલી…

માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ મહાસ્વપ્નોના દિવ્ય દર્શન સાથે હજારો ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે અબતક,રાજકોટ અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ…

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરનું જીવન – કવન અને પ્રેરક પ્રસંગો પૂ.સંત – સતિજીઓ પ્રવચનમાં ફરમાવશે તીર્થકર પ્રભુ મહાવીરની રત્ન કુક્ષિણી…

વઢવાણમાં ભગવાન મહાવીર સ્વામીના પગલા અને દેરાસરના વિકાસ માટે આયોજન કરવામાં આવે તો જૈનતીર્થ આકાર પામી શકે વઢવાણ શહેરની વિકાસોન્મુખ, શાંતિ, પવિત્રતા, સમૃઘ્ધિ, સંસ્કારીતા અને સામાજીક…