Browsing: Mohanthal

અંબાજી માતાજીના દર્શન આવતા માઁઇ ભકતોને પ્રસાદમાં અપાતા મોહનથાળ બનાવવા માટે વાપરવામાં આવતું શુઘ્ધ ઘી વાસ્તવમાં ભેળસેળ યુકત હોવાનું ખુલતા તાત્કાલીક અસરથી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા…

કરોડો લોકોની અડીખમ આસ્થાનો આજે હઠ્ઠાગ્રહી સત્તા સામે વટભેર વિજય થયો છે. શક્તિપીઠ એવા અંબાજી મંદીરમાં છેલ્લા 900 વર્ષથી ભાવિકોને પ્રસાદમાં ચોખ્ખા ઘીનો મોહનથાળ આપવામાં આવી…

અંબાજીમાં અચાનક મોહનથાળના પ્રસાદની પરંપરા તોડી નાખવામાં આવતા છેલ્લા  ઘણા દિવસોથી લડત ચાલી રહી હતી, અંતે સરકારે બેઠક કરી મોહનથાળ-ચિકી બન્ને ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો…

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ ધરણા પ્રદર્શન: મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ શરૂ કરાતા ભાવિકોમાં ભભૂકતો રોષ વિશ્વ વિખ્યાત તિર્થધામ શક્તિપીઠ અંબાજી મંદિરે છેલ્લા 900 વર્ષથી ભાવિકોને…

ભાવિકોને ચિકીનો  પ્રસાદ અપાશે:  મોહનથાળ બનાવવાનો  કોન્ટ્રાકટ રિન્યુ ન કરાયો વિશ્વ પ્રસિધ્ધ  શકિતપીઠ અંબાજી મંદિરમાં હવે ભાવિકોને  પરંપરાગત  મોહનથાળનો પ્રસાદ  આપવાનુંબંધ કરી દેવામાં આવે તેવીશકયતા હાલ …