Browsing: morari bapu

દ્વારકામાં ઘટેલી ઘટના સામે ઠેર ઠેર પ્રવર્તતો રોષ હવે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તલગાજરડા આવીને માફી માંગે તેવી અનુયાયીઓની માંગણી મોરારીબાપુ ઉપર દ્વારકામાં થયેલા હુમલાના પ્રયાસના…

છેલ્લા ઘણા દિવસથી ચાલતા વિવાદને અંતે મોરારીબાપુ દ્વારકામાં માફી માંગવા પહોચ્યા, પ્રેસ બ્રીફીંગ દરમિયાન પબુભા માણેક હુમલાની ફીરાકમાં ઘસી આવતા સાંસદ પૂનમબેન માડમે સમ આપી રોકવાનો…

ઘટના બાદ બાપુ સાથે ટેલીફોનિક વાત કરતા પ્રવીણભાઇ રડી પડયાં….. દેવભૂમિ દ્વારકામાં મોરારીબાપુ ઉપર જે ધટના બની છે તેના સમગ્ર વિશ્ર્વમાં ધેરા પડઘા પડયા છે આ…

મોરારિબાપુ પર હુમલાનાં પ્રયાસને CM રૂપાણી ટ્વિટ કરી વખોડી છે,  મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના…

ચૈત્રી નવરાત્રી, હરિ કથા સત્સંગમાં પ્રવચન આપતા પૂ.બાપુ ચૈત્ર-નવરાત્રિના અનુષ્ઠાનના ત્રીજા દિવસે તેમજ રાષ્ટ્રનાં ૨૧ દિવસીય અનુષ્ઠાનના પણ ત્રીજા દિવસે, પૂજય બાપુએ એક અનુભૂત સુત્ર સાથે…

તૈયારીઓને આખરી ઓપ: રરમીએ કથાની પુર્ણાહુતિ રાજુલમાં પૂ. મોરારીબાપુની રામકથા કાલથી શરૂ થઇ રહી છે.જે અંગે તૈયારીઓને આખી ઓપ આપવામાં ધારાસભ્ય અંબરીશ ડેર તથા મહાત્મા ગાંધી…

રામજીમંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ભંડારા મહોત્સવ કથાનો સમય સવારે ૯.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધી: ૨૨ માર્ચે પૂર્ણાહુતિ મુખ્યમંત્રી રૂપાણી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહેશે…

૧૪મી માર્ચથી રામકથાનો પ્રારંભ: રાજુલાનાં ૭૨, ખાંભાનાં ૧૨ અને જાફરાબાદનાં ૪૦ ગામોમાં આમંત્રણ પત્રિકા પહોંચી રાજુલાના આંગણે પૂ.મોરારીબાપુની યોજાનાર રામકથામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના લોકોની રૂબરૂ…

સિરામિક સિટીમાં રોજગારીની વિપૂલ તક હોવાથી મોટી સંખ્યામાં શરણાર્થી અહિ વસે તેવી સંભાવના હોવાથી તેઓના લાભાર્થે કથા યોજવાની વિચારણા: પૂ. મોરારીબાપૂ કથાની વહેલી તારીખ આપે તે…

‘અબતક’ પરિવારના આંગણે પૂ. મોરારીબાપુની પધરામણીથી રામ અને શબરીના મિલનનો પ્રસંગ જાણે તાજો થયો હોય તેવો અલૌકીક માહોલ સર્જાયો’તો: પૂ. મોરારીબાપુએ બોરનો આ સ્વાદ માણી પ્રસાદીરૂપે…