Browsing: Myanmar

આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે અહીંયા રહેતા લોકોમાં સદીઓથી દુશ્મનનું શિરચ્છેદ કરવાની પરંપરા ચાલી રહી હતી, જેના પર 1940માં પ્રતિબંધ લગાવી દેવામાં…

મ્યાનમારમાં અશાંતિથી તણાવ વધ્યો છે.  આ બળવાખોરોએ ભારતની સરહદે આવેલા ઘણા વિસ્તારો ઉપરાંત પલેટવા અને પશ્ચિમ મ્યાનમારના ઘણા મોટા શહેરો પર કબજો કરી લીધો છે.  આનાથી…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X (અગાઉ ટ્વિટર) પર કહ્યું કે PM મોદીએ સંકલ્પ કર્યો છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. ભારત મ્યાનમાર સાથેની સમગ્ર…

બાંગ્લાદેશ અને મ્યાનમારથી ઉગ્રવાદીઓ હથિયારો મોકલાવી મણિપુરમાં હિંસા ભડકાવતા હોવાનો NIAનો ધડાકો નેશનલ ન્યૂઝ મણિપુરમાં સ્થિતિ સતત વણસી રહી છે. એક જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું…

સૈન્ય સાશનના વિરોધમાં આયોજિત એક કાર્યક્રમમાં સેનાના હેલિકોપ્ટર વડે હવાઈ હુમલો, વિશ્વભરમાં સૈન્ય કાર્યવાહીની ટીકા મ્યાનમારની સેનાએ મંગળવારે સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા…

વિદેશમાં ગોંધી રાખેલા  નિરવ બામરોટીયા સહિત આઠ યુવકોને  ગીર સોમનાથ પોલીસની મદદથી છોડાવ્યા તાલાલાના પીપળવા ગામના યુવકના પરિવારે  સરકાર અને પોલીસનો આભાર વ્યકત કર્યો મ્યાનમાર અને…

અબતક, રાજકોટ મ્યાનમાર માં લોકતંત્ર ની સ્થાપના માટે વર્ષો નહીં દાયકાઓથી સંઘર્ષ કરી રહેલી સામાજિક નેતા અને જેને શાંતિ માટે નોબલ પુરસ્કાર આપવા સુધીનો શિરપાવ મળ્યો…

મ્યાનમારમાં સેનાએ દ્વારા થઈ રહેલી હિંસા પર શુક્રવારે ભારતે Arria formula meetingમાં પોતાનું મંતવ્ય રજુ કર્યું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ, કે નાગરાજ નાયડુએ કહ્યું હતું કે…

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરના હોલ્ડિંગ સેન્ટરમાં હાજર 160થી વધુ રોહિંગ્યા મુસ્લિમો અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે કોઈ પણ રોહિંગ્યા મુસ્લિમોને…

મ્યાનમારની કટોકટી વિશ્વ માટે ચિંતાનો વિષય: લોકતંત્રની બહાલી ભારત માટે અનિવાર્ય મ્યાનમારમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ચાલતો સંઘર્ષ હવે ચરમાસીમાએ પહોંચી ગયો છે ત્યારે દેશમાં સર્જાયેલી…