Browsing: narendra modi

જંત્રી અને બજાર ભાવમાં તફાવતના કારણે રેવન્યુની આવકને ૨૨ હજાર કરોડનું નુકશાન: ઘર ખરીદવા ઈચ્છુક લોકોને લોન મેળવવામાં પણ મુશ્કેલી વડાપ્રધાન મોદી દેશમાં દરેક પરિવારને ઘરનું…

જળ એજ જીવન ગ્રામ્ય વિસ્તારોમાં નળ જોડાણ પહોંચાડવામાં રૂા.૩.૬ લાખ કરોડ જેટલી માતબર રકમ ખર્ચાશે: વર્ષ ૨૦૨૪ સુધીમાં પીવાનું પાણી પાડવાનો લક્ષ્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા…

ઉર્જા, ટેલિકોમ, ઓટો મોબાઈલ્સ સહિત અનેકવિધ ક્ષેત્રે સરકાર વિકાસને વેગવંતુ બનાવવા માટે કાર્યરત દેશની અર્થવ્યવસ્થા અને દેશની આર્થિક સ્થિતિને જોતા અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે…

વડાપ્રધાન મોદી કેપ્ટનોનાં કેપ્ટન, હજુ પણ તેમને મહાન બનાવવા કાર્ય કરતો રહીશ, અમિત શાહની વિનમ્ર કબુલાત સત્તામાં શાણપણ અને મોટપમાં વિનયના ગુણ જાળવવા ઘણા અઘરા થઈ…

સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી અને માનવતાવાદી હતા, સરદાર પટેલની વિચારધારાની ઝલક  તેમના અધૂરા કાર્યો પુરા કરનાર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહમાં જોવા મળી રહી છે…

‘મોદી હે તો મુમકિન હૈ’ રાજ્યસભામાં પણ ૧૦૦ ટકા કામગીરી થતાં દેશની સંસદીય કાર્યવાહીમાં ઐતિહાસિક સત્ર પુરવાર થયું મોદી સરકાર દેશના સંસદીય ઇતિહાસમાં બંધારણની રીતે સંસદની…

તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સુધારા બિલને સંસદમાં રજૂ કરીને બહુમતિથી કાયદો બનાવ્યો છે. આ કાયદાની જોગવાઈ અનુસાર ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાથી ભારતમાં શરણ લઈ રહેલા…

નરેન્દ્રભાઈ મોદી ‘રાષ્ટ્રહિત સર્વોપરિ’ની નેમ સાથે વોટબેંકની પરવાહ કર્યા વિના દેશહિત માટે એક પછી એક ઐતિહાસિક નિર્ણયો કરી રહ્યા છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભાજપા પ્રદેશ અધ્યક્ષ…

૧૭ વર્ષ બાદ જાહેર થયેલા નાણાવટી-મહેતા પંચના રિપોર્ટમાં રાજયની તત્કાલીન મોદી સરકારના ત્રણ મંત્રીઓને પણ કલીનચીટ અપાઈ; ત્રણ આઈપીએસ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ ગણાવીને કાર્યવાહી કરવા ભલામણ…

આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કડવા પાટીદારોનાં કુળદેવી માં ઉમિયાનાં સ્થાનક ઉંઝા ખાતે ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત…