Browsing: navratri

મેયર ડો.પ્રદિપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના મહાનુભાવોની ઉ5સ્થિતિ ગુર્જર સુથાર જ્ઞાતિ મંદિર આયોજીત ‘વિશ્ર્વકર્મા-અર્વાચીન નવરાત્રી મહોત્સવ’માં ખેલૈયાઓ રાસ ઝરમરમાં રૂમઝુમ થઇને અનેરો…

મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડાલીયા, ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ રાષ્ટ્રઘ્વજ ફરકાવી દેશ વંદના કરી સુરેન્દ્રસિંહ વાળાના સહિયર ની ભરપુર પ્રસંશા કરતા સાંસદ રામભાઇ મોકરીયા દિન પ્રતિદિન…

છઠ્ઠા અને સાતમા નોરતે એક એક થી ચડિયાતા ગરબા અને ફિલ્મી ગીતો ઉપર ગોપીઓ ઝૂમી ઉઠી સરગમના આંગણે મહાનુભાવોનો મેળાવડો જામ્યો નવરાત્રિ મહોત્સવ તેના અંતિમ તબક્કામાં…

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજી નું વાહન…

સીબીઆઇના પૂર્વ જોઇન્ટ ડિરેકટર અરૂણકુમાર શર્મા અને જીએસટી કમિશ્નર એસ.કે. શર્મા પરિવાર સાથે હાજરી આપી ખેલૈયાઓનેા ઉત્સાહ વધાર્યો પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતા…

આઠમા નોરતે માતાજીના મઢ-સ્થાનકોમાં હવનોત્સવ આસો સુદ આઠમ એટલે કે આઠમું નોરતું છે જે હવનાષ્ટમી તરીકે ઓળખાય છે. આ દિવસ મહાષ્ટમી, દુર્ગાષ્ટમી તથા સરસ્વતી બલિદાનનો દિવસ…

સાતમું નોરતું માતા કાલરાત્રીનું પૂજન માતાજી નવદુર્ગાની સાતમી શક્તિ એટલે કાલરાત્રી માતાજીના શરીરનો રંગ કાળો છે અંધકારમય છે . માતાના વાળ વિખરેલા છે ગળામા વીજળીની માળા…

20 વર્ષથી થાય છે પ્રાચીન ગરબીનું આયોજન રાજકોટના મવડી વિસ્તારના વિશ્વનગર ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન નવદુર્ગા ગરબી મંડળ દ્વારા કરવામાં આવે…

રાસોત્સવમાં આવેલા તમામ લોકોને વિનામૂલ્યે ચા-નાસ્તાની મહેમાનગતિ છેલ્લા 17 વર્ષથી દ્વારકેશ ગ્રુપ દ્વારા આયોજીત નવવિલાસ પુષ્ટિરસ રાસોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. આ તકે પૂ.પા.ગો. 108 કાલીન્દીવહુજી…

ધોળકીયા સ્કૂલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં અનેરી રમઝટ જામી પાંચમાં નોરતા દરમિયાન મોગલ માતાએ રાજકોટ વાસીઓની વચ્ચેથી પધરામણી કરી અને ભાવીકોને અભિભૂત કર્યા સાથો સાથ આમંત્રીત મહેમાનોને…