Browsing: parabdham

ત્રિ-દિવસીય ધમોત્સવની તડામાર તૈયારીઓ હજારો સેવકો કામે લાવ્યા જ્યાં ભુખ્યાઓ ને ભોજન સાથે અલખધણી ની અહાલેક જાગે છે તેવી સૌરાષ્ટ્ર ની અતિ પ્રાચિન અને પાવન પરબ…

અબતકની મુલાકાતમાં પરબ ભક્ત સેવક સમુદાયના આગેવાનોએ મહોત્સવની વિગતો આપી ધર્મ પ્રેમીઓને ઉમટી પડવા કર્યું “આહવાન” સંત સુરાની સૌરાષ્ટ્રની ધરતી પર જીવતા પીરાણા અને માનવ સેવાના…

આઠ શખ્સો સામે નોંધાતો ગુનો ભેસાણના પરબ ધામ ખાતે ચાલી રહેલ ધાર્મિક ઉત્સવ દરમિયાન પર્કિંગમાં બેઠેલ બે તરુણને અહીં શું બેઠા છે ? તેમ કહી જ્ઞાતી…

કરોડો લોકોની આસ્થાનું પ્રતીક અને જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ પરબ ધામના મહંત કરસનદાસ બાપુ તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી અષાઢી બીજે યોજાતો…

મહામારીને ધ્યાને લઈને હજુ ૩૦ જૂન સુધી ભાવિકો માટે મંદિરનાં દ્વાર નહિ ખૂલે: મંદિર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય જૂનાગઢના ભેસાણ નજીક આવેલ સૌરાષ્ટ્રના પાવન પવિત્ર જગવિખ્યાત…

પૂ.નમ્ર મુનિ મ.સા. મુમુક્ષુઓને  ” કરેમિ ભંતે ” નો પાઠ ભણાવશે… પરમધામની એ પાવન ભૂમિ,નૈસર્ગીક – કુદરતી નયનરમ્ય પથરાયેલી પ્રકૃતિ,ખળખળ વ્હેતી નદી,ભોળા પક્ષીઓનો સુમધુર કલરવ,ચોતરફ લીલાછમ…

લોકમેળાની સાથે લાખોની સંખ્યામાં લોકો લ્યે છે મહાપ્રસાદનો લાભ કરવા માટે આવતા હોય છે. દેશ-વિદેશથી લોકોને પરબધામ પ્રત્યે અનોખી શ્રદ્ધા રહેલી છે. નાત-જાત વિના લોકો પરબધામ…