Browsing: Paryushan

જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણનાં આયોજનો ઠેર ઠેર મિચ્છામી દુકડમના નાદ ગુંજશે, ક્ષમાનું આદાન-પ્રદાન કરાશે પર્વાધિરાજ પર્યુષણનું કાલે સમાપન થનાર છે. ત્યારે ભકિતભાવ સાથે…

પર્યુષણ પર્વ નિમિત્તે આત્માર્થી રાજુજીએ વ્યાખ્યાનમાં ભેદજ્ઞાન વિષયને સમજાવ્યો સદગુરુની કૃપા દ્રષ્ટી એ જ સમ્યગ દર્શન છે, તેમ પર્યુષણ પર્વ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે…

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં પૂજ્ય ગુરૂવર્યોની સ્તુતિ, આરાધના ભક્તિ સાથેગુરુદેવોનો મહિમા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં કરવામાં આવ્યો પર્વાધિરાજ પર્યુષણ…

સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના સહયોગથી જૈનમ ગ્રુપનું આયોજન: ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટમાં થશે અભૂતપૂર્વ આરાધના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સમૂહ આરાધના સાથે ઐકયતાનો નવતર…

ભગવાન મહાવીરના પર્યુષણ પર્વના પાવન દિવસો ચાલી રહ્યા છે. ત્યારે જૈન ભાવિકો દ્વારા ઉપવાસની કઠીન આરાધના કરવામાં આવી રહી છે. આવાજ રાજકોટના ભોગીભાઈ રતિભાઈ વોરા દ્વારા…

પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિને ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મનું પ્રવચન: ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા, અર્ચના અને આંગી રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ…

પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિને ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મનું પ્રવચન ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા, અર્ચના અને આંગી રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ…

તાજેતરમાં એક અખબારની પૂર્તિમાં જૈન સમાજના પર્યુષણ પર્વ પર યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર રાજયના જૈન સમાજમાં…

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકનો અદ્દભુત મહોત્સવ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ધર્મોલ્લાસ સાથે ઉજવાયો પર્વાધિરાજ પર્યુષણ…

જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકંર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહાસ્વપ્નની ઉછામણી: મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન પર્વાધિરાજ પર્યુષણ પર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે.…