Browsing: Paryushan

જૈન એકેડેમી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જૈન ચાતુર્માસ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે ડિજિટલ ઉદ્દઘાટન વ્યાખ્યાનમાળાનું ડો. બળવંતભાઇ જાની રસપાન કરાવશે જૈન ધર્મની સોળ સતીઓનો ઉંડો અભ્યાસ…

જૈન ધર્મનો મુખ્ય ગુણ ક્ષમા છે. તે દરેક વ્યક્તિના જીવનમાં એક ઔષધિ સમાન છે. પર્યુષણ પર્વ બાદ દરેક જૈન કોઈ ભેદભાવ વગર પોતાના રીતિ રિવાજ અનુસાર…

અંતરથી કરે તે અજવાળા, મનુષ્ય હૃદયના ખોલેતે દરવાજા એવો આ ક્ષમાનો ભાવ ક્યારેક ના ઇચ્છાતા અપાય જાય, ક્યારેક ના માંગતા મંગાય જાય, એવો આ ક્ષમાનો ભાવ…

પાવનકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે જૈન સમુદાય આત્માના કલ્યાણ અર્થે જપ-તપ અને સ્વાધ્યાય કરી રહ્યા છે. દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની…

સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડીયમ વરલી ખાતે આઠ દિવસીય ભવ્ય કાર્યક્રમ: દરરોજ સવારે સ્નાત્ર પુજા અને મોક્ષના ચાર દ્વારપાળ: શમ, વિચાર, સંતોષ અને સત્સંગ પર પ્રવચન: દરરોજ…

બનાના-સાગો કટલેટ  સામગ્રી : ૨ કાચા કેળા ૧/૪ કપ સાબુદાણા (૮ કલાક પાણી મા શોક કરેલા ) ૧/૨ ચમચી સેકેલા જીરા પાવડર ૧/૨ ચમચી મરી પાવડર…

કર્મ-મર્મને ભેદવાની તાકાત ધરાવતા જૈનોના માંગલિક મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો આજ થી પર્યુષણના આઠેય દિવસ તમામ જૈન કંદમૂળ, લીલોતરી,બટેટા, લસણ, પ્યાઝ ને ત્યાગીને…

પાવન સવંત્સરી પર્વની ભવ્યાતીભવ્ય ઉજવણી રાજકોટમાં કરવામાં આવી હતી જેમાં રાજકોટનાં મણીયાર દેરાસર ખાતે પણ જૈનોના પ્રતિક્રમણમાં જોડાયા હતા. ગીરીશભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે…

ડુંગર દરબાર સ્થિત સામૂહિક પારણા પ્રસંગે પૂ. નમ્રમૂનિ મ.સા. ગૂરૂદેવએ દરેક તપસ્વીઓ પાસે રૂબરૂ જઈને આશિર્વાદ આપ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં ૪૫ દિવસનું દર્મચક્ર તપની આરાધના કરનાર…

રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી૩૬ ઉપવાસ,૩૨ ઉપવાસ ૧૦ સિધ્ધિતપ, ૫૧ ધર્મચક્ર તપ અને ૨૫થી વધારે માસક્ષમણ તપ, ૨૫૪ અઠ્ઠાઈ સાથે અનેક નાની – મોટી…